Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શર્કરાઓ સાથે એસિડિક અથવા તટસ્થ માધ્યમમાં પ્રક્રિયાઓ કરવી સરળ છે, પરંતુ આલ્કલાઇન માધ્યમમાં સરળ નથી, કારણ કે આલ્કલાઇન માધ્યમમાં શર્કરાઓ............. ફેરફાર અનુભવે છે.
નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે બેનિડિકટ દ્રાવણ સાથે નારંગી (કેસરી) લાલ અવક્ષેપ ઉત્પન્ન કરશે નહીં તે $.......$ છે.ગ્લુકોઝ,માલ્ટોઝ,સુક્રોઝ,રીબોઝ,$2-$ડીઓકસીરીબોઝ,એમાયલોઝ,લેકટોઝ