યુરિયાનું $10 \,g\,dm^{-3}$ ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વિય ........ $gm\, mol^{-1}$ થશે.
  • A$200$
  • B$250$
  • C$300$
  • D$350$
AIPMT 2006, Medium
Download our app for free and get startedPlay store
c
For isotonic solution \(\pi_1=\pi_{2}\)

or \(C_{1}=C_{2}(\text { conc. in mol/lit.})\)

(urea solution) (unknown solution)

\(\frac{10}{60}=\frac{5 \times 1000}{m w \times 100}\)

\(m_{W}=300 \;g m\; m o l^{-1}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનના આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55\, kPa$ અને $1.85\, kPa$ હોય, તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનુ મોલપ્રમાણ .............
    View Solution
  • 2
    $AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.

    [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}$ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $\left.=100^{\circ} C \right]$

    View Solution
  • 3
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 4
    $1000\,gm$  $1,4 -$  ડાયઓકઝેન માટે $K_f= 4.9\, K \,Kg.\,mol $ છે. તો ડાય ઓકઝેનમાં બનાવેલા  $ 0.001\,m$ દ્રાવણનું ઠારબિંદુ અવનયન કેટલું હશે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ? 
    View Solution
  • 6
    એક પદાર્થના (વિધુતઅવિભાજ્ય) બે દ્રાવણોને નીચે મુજબ મિશ્ર કરવામાં આવ્યા છે. તો અંતિમ મિશ્રણની મોલારિટી ........ $M$ થશે.

    $480\, mL\,1.5\, M$ પ્રથમ દ્રાવણ $+\, 520\, mL\,1.2\, M$ બીજુ દ્રાવણ.

    View Solution
  • 7
    હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 8
    નીચેનામાંથી કઇ જોડ સમાન ઠારબિંદુ ધરાવે છે ?
    View Solution
  • 9
    એક લીટરમાં $ 8.6$  ગ્રામ યુરિયા ધરાવતા દ્રાવણએ $0.5\% $ વજન/કદ) કાર્બનિક અબાષ્પશીલ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 10
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution