જો $293\,K$  એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$  લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$  એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$  બાર.
Medium
Download our app for free and get startedPlay store
a
જલીય દ્વાવણમાં વાયુની દ્વાવ્યતા મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. દ્રાવણમાં વાયુનાં મોલ અંશની ગણતરી હેન્રીનાં નિયમ લાગુ પાડીને થાય છે. માટે :

$x $  (નાઈટ્રોજન) $\, = \,\,\frac{{P\left( {nitrogen} \right)}}{{{K_H}}}\,\, = $ ( $0.987$ બાર) /( $76480$ બાર)  $ = \,\,1.29\,\, \times \,\,{10^{ - 5}}$ 

જો $ 1 $ લીટર પાણી તે $ 55.5 $ મોલ ધરાવે. જો દ્રાવણમાં $N_2$  નાં મોલની સંખ્યા દ્વારા દર્શાવાય તો.

$x$   (નાઈટ્રોજન)  $\, = \,\,\frac{{n\,mol}}{{n\,mol\,\, + \;\,55.5\,mol}}\,\, = \,\,\frac{n}{{55.5}}$

$ = \,\,1.29\,\, \times \,\,{10^{ - 5}}$

(છેદમાં $ n$  ને અવગણતા તે $<<55.5$)

તેથી $n = $ $1.29 \times 10^{-5}  55.5$  મોલ $ = $ $7.16 \times 10^{-4}$ મોલ $ = 0.716 $ મિલીમોલ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.2\, m$ એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $75.7\,^oC$ નો તફાવત છે. તો વૉન્ટ-હોફ અવયવ $i$ નું મૂલ્ય જણાવો. (બેન્ઝિન માટે $K_b = 2.65\, K\, m^{-1}, K_f = 5.12\, K m^{-1}, T_b^o = 80\,^oC, T = 5.5\,^oC$)
    View Solution
  • 2
    $1.0\, M$ મોનોબેઝિક એસિડ $HX$ ની $pH\, 2$ છે. તો એસિડના જલીય દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ ........ થશે.
    View Solution
  • 3
    અભિસરણ દબાણ નક્કી કરવાની આદર્શ રીત ...... છે.
    View Solution
  • 4
    કેન સુગરનું $5\% w/v$  દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $  દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
    View Solution
  • 5
    $1.5\,N\,{H_2}{O_2}$ દ્રાવણની કદ સાંદ્રતા ..... હશે?
    View Solution
  • 6
    $98\% $ $H_2SO_4$ ($d = 1.8 $ ગ્રામ/મિલી) વજનથી હોય તો તેની મોલારીટી  ....... $M$ થાય.
    View Solution
  • 7
    $5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271\,K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $ 273.15 \,K$  છે, તો $5\%$  (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $\mathrm{K}$ થાય.
    View Solution
  • 8
    યુરિયાનું $10 \,g\,dm^{-3}$ ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વિય ........ $gm\, mol^{-1}$ થશે.
    View Solution
  • 9
    $- 0.063\, ^oC$ ઠારબિંદુ ધરાવતા $K_3[Fe(CN)_6]$ ના $0.011\, m$ જલીય દ્રાવણનુ વિયોજન કેટલા ............. ટકા થશે ? (પાણી માટે $K_f = 1.86\, K\, m^{-1}$)
    View Solution
  • 10
    કયા પ્રવાહીની જોડી રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે?
    View Solution