જો $293\,K$  એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$  લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$  એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$  બાર.
Medium
Download our app for free and get startedPlay store
a
જલીય દ્વાવણમાં વાયુની દ્વાવ્યતા મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. દ્રાવણમાં વાયુનાં મોલ અંશની ગણતરી હેન્રીનાં નિયમ લાગુ પાડીને થાય છે. માટે :

$x $  (નાઈટ્રોજન) $\, = \,\,\frac{{P\left( {nitrogen} \right)}}{{{K_H}}}\,\, = $ ( $0.987$ બાર) /( $76480$ બાર)  $ = \,\,1.29\,\, \times \,\,{10^{ - 5}}$ 

જો $ 1 $ લીટર પાણી તે $ 55.5 $ મોલ ધરાવે. જો દ્રાવણમાં $N_2$  નાં મોલની સંખ્યા દ્વારા દર્શાવાય તો.

$x$   (નાઈટ્રોજન)  $\, = \,\,\frac{{n\,mol}}{{n\,mol\,\, + \;\,55.5\,mol}}\,\, = \,\,\frac{n}{{55.5}}$

$ = \,\,1.29\,\, \times \,\,{10^{ - 5}}$

(છેદમાં $ n$  ને અવગણતા તે $<<55.5$)

તેથી $n = $ $1.29 \times 10^{-5}  55.5$  મોલ $ = $ $7.16 \times 10^{-4}$ મોલ $ = 0.716 $ મિલીમોલ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લીય દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાાયનું ઉત્કલનબિંદુ $100.15\,^oC$ ઉપરના દ્રાવણને સમાન કદના પાણીની મંદ કરવામાં આવે તો ઠારણબિંદુ ...... $^oC$ થાય. પાણી માટે $K_b$ અને $K_f$ નું મૂલ્ય અનુક્રમે $0.512 $ અને $1.86\,K$  મોલાલીટી$^{-1}$
    View Solution
  • 2
    કયું દ્રાવણ મહત્તમ નોર્માલીટી ધરાવે છે?
    View Solution
  • 3
    $273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
    View Solution
  • 4
    $x\,g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y$ ગ્રામમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે.  $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણય હોય, તો $A$ અને $B$ ના આણ્વિય દળ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
    View Solution
  • 5
    $10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?
    View Solution
  • 6
    જ્યારે સાંદ્રતા $0.1\,M $ થાય ત્યારે કોના ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળે છે?
    View Solution
  • 7
    પર્વતારોહક તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઇ જાય છે કારણ કે ...
    View Solution
  • 8
    ચોક્કસ જથ્થાના વિધુત વડે $AgNO_3 (aq)$ ના દ્રાવણમાંથી $108\; \mathrm{g}$ સિલ્વર (મોલર દળ $=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}$) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે $273 \;\mathrm{K}$ અને $1$ બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ  ............. $\mathrm{litre}$ જણાવો.
    View Solution
  • 9
    પાણીમાં દ્રાવ્ય $A$ સુયોજિત થાય છે. જ્યારે $0.7\,g$ દ્રાવ્ય $A$ને $42.0\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે $0.2{ }^{\circ}\,C$ વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય $A$ના સુયોજનની ટકાવારી $\dots\dots\dots$ $.....\,\%$ છે.

    [આપેલ :દ્રાવ્ય $A$નું મોલર દળ $93\, g\, mol ^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાક $1.86\, K \,kg\, mol ^{-1}$ ]

    View Solution
  • 10
    જલીય દ્રાવણમાં $MgCl _2$ ના $80\,mole$ ટકાવાર વિયોજીત થાય છે.$38^{\circ} C$ પર $MgCl _2$ ના $1.0\,molal$ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $.......\,mm\,Hg$ છે.(નજીકની પૂર્ણાક) આપેલ : $38^{\circ}\,C$ પર પાણીનું બાષ્પદબાણ $50\,mm\,Hg)$ છે.
    View Solution