$H_2SO_4$ ના સાંદ્ર જલીય દ્રાવણની વજનથી સાંદ્રતા $98 \%$ છે અને દ્રાવણની ઘનતા $1.80\, g\, mL^{-1}$ છે. તો એક લિટર $0.1\, M\,H_2SO_4$ નું દ્રાવણ બનાવવા એસિડના ...... $mL$ કદની જરૂર પડશે.
  • A$16.65 $
  • B$22.20$
  • C$5.55$
  • D$11.10$
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
c
By the formula \(\mathrm{M_1}=\) density \(\times 10 \times \%\) by mass / atomic mass

\(\mathrm{M}_ 1=98 \times 1.80 \times 10 / 98=18\)

Now from formula, \(\mathrm{M_1V}_1=\mathrm{M}_ 2 \mathrm V_ 2\)

\(\mathrm{M}_1=18, \mathrm{V}_1=?, \mathrm{M}_2=0.1, \mathrm{V}_2=1 \mathrm{L}\)

So, \(\mathrm{V}_1=\mathrm{M}_2 \mathrm{V}_2 / \mathrm{M}_1\)

\(\mathrm{V}_1=0.1 \times 1 / 18=0.0055\;litters = 5.55\;ml\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું $0.10\, {M}$ જલીય દ્રાવણ સૌથી મોટા ફ્રીઝિંગ પોઇન્ટ ડિપ્રેશનનું પ્રદર્શન કરશે?
    View Solution
  • 2
    $300\,K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $0.0821$  વાતાવરણ હોય, તો દ્રાવણની મોલ/લિટરમાં સાંદ્રતા કેટલી થશે ?
    View Solution
  • 3
    શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $10$ ટોર અને એ જ તાપમાને જ્યારે $1$ ગ્રામ $B$ ને $20$ ગ્રામ $A$ માં દ્રાવ્ય કરવામાં આવે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ $9$ ટોર છે. જો $A $ નો અણુભાર $200 $ હોય તો $ B$ નો અણુભાર ............ $amu$ થાય.
    View Solution
  • 4
    $300\,K$  તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$  અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$  મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$  ના મોલ - અંશ થાય
    View Solution
  • 5
    $H_2SO_4$ ના સાંદ્ર જલીય દ્રાવણની વજનથી સાંદ્રતા $98 \%$ છે અને દ્રાવણની ઘનતા $1.80\, g\, mL^{-1}$ છે. તો એક લિટર $0.1\, M\,H_2SO_4$ નું દ્રાવણ બનાવવા એસિડના ...... $mL$ કદની જરૂર પડશે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે ?
    View Solution
  • 7
    પ્રવાહી $'M'$ અને પ્રવાહી $'N'$ આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ $'M'$ અને $'N'$ ના બાષ્પદબાણ અનુક્રમે $450$ અને $700\,mm\,Hg$ છે. તો સાચુ વિધાન જણાવો .

    ( $X_M =$ દ્રાવણમાં $‘M’$ નો મોલ - અંશ ;

    $X_N =$ દ્રાવણમાં of $‘N’$ નો મોલ - અંશ ;

    $Y_M =$ બાષ્પ અવસ્થામાં $‘M’$ નો મોલ - અંશ;

    $Y_N =$ બાષ્પ અવસ્થામાં $‘N’$ નો મોલ - અંશ)

    View Solution
  • 8
    $6.3 $ ગ્રામ $HNO_3$ માંથી $ 0.1N $ $HNO_3$ દ્રાવણ બનાવવા માટે ......... લીટર કદ જરૂરી છે.
    View Solution
  • 9
    સુકોઝનું $ 5\%(w/v)$  દ્રાવણએ પદાર્થ $ 'A' $ ના $ 1\%(w/v) $ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. તો પદાર્થ $'A'$ નો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 10
    જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે.....
    View Solution