હાઈડ્રોજન વાયુની આણ્વિક ત્રિજ્યા $0.5 Å$ હોય, તો $ 0 °C$ તાપમાને અને $1\, atm$ દબાણે હાઈડ્રોજન વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ ........ $Å$ થાય. (જયાં $k_B = 1.38 \times  10^{-23} J K^{-1}$)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાત્રમાં રહેલો ગેસનું દબાણ ${P_0}$છે.હવે અણુનું દળ અડધું અને ઝડપ બમણી કરતાં નવું દબાણ
    View Solution
  • 2
    અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે $c_p$ અને $c_v$ છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે $c_P- c_V= a$ , નાઇટ્રોજન વાયુ માટે $c_P-c_V=b$  $a$ અને $b$ વચ્ચેનો સંબંઘ છે:
    View Solution
  • 3
    $300K$ તાપમાને $O_2$ ની ગતિઊર્જા $ 6.21 \times {10^{ - 21}}\,J $ અને $rms$ ઝડપ $484\, m/s$ હોય,તો $600 K$ તાપમાને ગતિઊર્જા અને $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 4
    $27°C$ તાપમાને આદર્શ વાયુની ગતિ ઊર્જા $E_1$ છે. જો તાપમાન $327°C$ વધારવામાં આવે તો ગતિ ઊર્જા શું થશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો સાર્વત્રિક અચળાંક છે $?$
    View Solution
  • 6
    $10^o C$ જેટલા તાપમાને નિશ્ચિત દ્રવ્યમાન ધરાવતા આદર્શવાયુની ઘનતાને દબાણ વડે ભાગતા $x$ મળે છે. $ 110^o C $ તાપમાને આ ગુણોત્તર કેટલો હશે? 
    View Solution
  • 7
    અચળ દબાણે અને કદે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માને અનુક્રમે $C_P$ અને $C_V$ વડે દર્શાવાય છે.જો $\gamma =\frac{{{C_P}}}{{{C_V}}}$ અને સાર્વત્રિક વાયુ અચળાંક $R$ હોય, તો $C_V$ કોને બરાબર થાય?
    View Solution
  • 8
    એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ $4.5$ લીટર અને બીજા ચેમ્બરનું કદ $5.5$ લીટર છે. પ્રથમ ચેમ્બર $2.0\, atm$ દબાણે $3.0$ મોલ વાયુ ધરાવે છે તેમજ $3.0\, atm$ દબાણે બીજે ચેમ્બર $4.0$ મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય $x \times 10^{-1} \,atm$ છે. 1 નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 9
    જ્યારે વાયુનું તાપમાનમાં $30^oC$ થી $90^oC$ સુધી વધારવા આવે, ત્યારે અણુઓના $r.m.s$. વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?
    View Solution
  • 10
    જો વાયુના પરમાણુ વચ્ચે કોઈ આંતર આણ્વિય બળ ન હોય ત્યારે વાયુ દ્વારા લાગતું દબાણ ........થશે.
    View Solution