કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બે થમોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. પ્રકિયા $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે મોલર ઉષ્મા ધારિતા $\mathrm{C}_{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{B}}$ છે. અચળ દબાણે અને અચળ કદે મોલર ઉષ્મા ધારિતા અનુકમે $\mathrm{C}_{\mathrm{P}}$ અને $\mathrm{C}_{\mathrm{V}}$ છે. સાચું વિધાન પસંદ કરો.
એક પરમાણ્વિક આદર્શ વાયુનું દબાણ $P$ તેના નિરપેક્ષ તાપમાન $T$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલાર ઉષ્મા ક્ષમતા ....... $R$ છે? [$R$ એ વાયુ અચળાંક છે.]
ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?
$M$ દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના $0\,^oC$ તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?