કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $(1)$ જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(2)$ દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે.

    $(3)$ કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(4)$ તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે.

    $(5)$ તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 2
    જો $\gamma$ એ આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે. વાયુના પરમાણુઓની મુક્તતાના અંશની સંખ્યા .......
    View Solution
  • 3
    આકૃતિમાં બે થમોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. પ્રકિયા $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે મોલર ઉષ્મા ધારિતા $\mathrm{C}_{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{B}}$ છે. અચળ દબાણે અને અચળ કદે મોલર ઉષ્મા ધારિતા અનુકમે $\mathrm{C}_{\mathrm{P}}$ અને $\mathrm{C}_{\mathrm{V}}$ છે. સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 4
    $300 \,K$ તાપમાને સરેરાશ ગતિઊર્જા $H_2$ ની $E$ છે, તાપમાને $H_2,O_2$ ની ગતિઊર્જા કેટલી $?$
    View Solution
  • 5
    એક પરમાણ્વિક આદર્શ વાયુનું દબાણ $P$ તેના નિરપેક્ષ તાપમાન $T$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલાર ઉષ્મા ક્ષમતા ....... $R$ છે? [$R$ એ વાયુ અચળાંક છે.]
    View Solution
  • 6
    બલૂનમાં $22^°C$ તાપમાને અને $200\, kPa$ દબાણે વાયુ ભરેલ છે.હવે $42^°C$ તાપમાન કરતાં બલૂનનું કદ $2\%$ વધે છે.તો નવું દબાણ ....... $kPa$ થાય.
    View Solution
  • 7
    ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?
    View Solution
  • 8
    $M$ દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના $0\,^oC$ તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?
    View Solution
  • 9
    $T$ તાપમાને વાયુ મિશ્રણ $2$ મોલ ઓકિસજન અને $4$ મોલ નિયોન ધરાવે છે.બધા જ કંપન પ્રકારો અવગણતા, તંત્રની કુલ આંતરિક ઊર્જા $........\,RT$ હશે.
    View Solution
  • 10
    એક પાત્રમાં રહેલા વાયુની સંખ્યા ઘનતા વધારવામાં આવે તો સરેરાશ મુક્તપથ પર શું અસર પડશે.
    View Solution