હેસના ઉષ્માસંકલનના નિયમની મદદથી ...... એન્થાલ્પી જાણી શકાય છે.
  • A
    પ્રક્રિયા
  • B
    સર્જન
  • C
    તટસ્થીકરણ
  • D
    પ્રક્રિયા, સર્જન અને તટસ્થીકરણ ત્રણેય
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એન્ટ્રોપી નો એકમ ?
    View Solution
  • 2
    એક મોલ વાયુને $1$ વાતાવરણ અચળ બાહ્ય દબાણે શુન્યવકાશની વિરૂદ્ધમાં $1$ લીટર કદથી $5$ લીટર કદમાં વિસ્તરણ થાય છે. આ કિસ્સામાં કેટલા .......જુલ કાર્ય પૂર્ણ થયું ? ($1$ લીટર વાતાવરણ $- 101.3 \,J$)
    View Solution
  • 3
    સમોષ્મી પ્રક્રમ ...... પ્રણાલી દ્વારા અનુભવાય છે.
    View Solution
  • 4
    $ICl_{(g)}$, $Cl_{(g)}$, અને $I_{(g)}$ ની $\Delta H_f^o$ અનુક્રમે $17.57, \,121.34$ અને $106.96 \,J \,mol$$^{-1}$ છે. તો $ICl$ બંધની બંધ વિયોજન ઉર્જા કેટલા .....$J \,mol ^{-1}$ હશે ?
    View Solution
  • 5
    એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે $30.4\,kJ$ ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર $1\,atm$ પર $28.4\,J\,K ^{-1} mol ^{-1}$ છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ $.....\,K$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 6
    ${H_{2\left( g \right)}} + 1/2{O_{2\left( g \right)}} \to {H_2}{O_{\left( g \right)}};\Delta {H_1}$ અને

    ${H_{2\left( g \right)}} + 1/2{O_{2\left( g \right)}} \to {H_2}{O_{\left( l \right)}};\Delta {H_2}$  હોય, તો

    View Solution
  • 7
    ગિબ્સ મુક્ત ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા ની હદ (વ્યાપ)ના આલેખ ને ધ્યાનમાં લો.નીચે આપેલામાંથી વિધાનોની સંખ્યા બિંદુઓ $(a), (b)$ અને $(c)$ના સંદર્ભમાં સાચા છે તે $......$

    $A$.$(a)$ અને $(b)$ પર પ્રક્રિયા સ્વંયભૂ (આપમેળે) છે.

    $B$. પ્રક્રિયાબિંદુ $(b)$ પર સંતુલન પર છે અને બિંદુ $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.

    $C$. પ્રક્રિયા $(a)$ પર સ્વંયભૂ (આપમેળ) છે અને $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.

    $D$. પ્રક્રિયા $(a)$ અને $(b)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.

    View Solution
  • 8
    અચળ $T$ અને $P$ અપ્રતિવર્તીં પ્રક્રિયા થાય છે. જેમાં માત્ર દબાણ-કદના કાર્ય દ્વારા ગીબ્સ મુક્ત ઉર્જા ($\Delta G$) માં ફેરફાર થાય છે. કઈ પરિસ્થિતિમાં એન્ટ્રોપી ફેરફાર ($\Delta S$) સંતોષકારક છે ?
    View Solution
  • 9
     $25\,^oC$ પર હાઇડ્રોજન , સાયકલોહેક્ઝિન $(C_6H_{10})$ , સાયકલોહેકઝેન $(C_6H_{12})$ની પ્રમાણભૂત એન્થાલ્પી અનુક્રમે  $-241, -3800$ and $-3920\, kJ/mole$ છે.સાયકલોહેક્ઝિન ના હાઇડ્રોજનની ઉષ્માની ગણતરી ........$kJ/mol$ કરો.
    View Solution
  • 10
    સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું $2.5\,atm$ જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ $2.5\,L$ માથી $4.5\,L$ કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા $\Delta U$ માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.
    View Solution