હીરો ચળકતો દેળાય છે.કારણ કે...
  • A
    તે સખત હોય છે.
  • B
    તેનો વક્રીભવનાંક વધારે હોય છે.
  • C
    તે પ્રકાશનું ઉત્સર્જન કરે છે.
  • D
    તે પ્રકાશનું શોષણ કરે છે.
Easy
Download our app for free and get startedPlay store
b
(b) Due to high refractive index its critical angle is very small so that most of the light incident on the diamond is total internally reflected repeatedly and diamond sparkles.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સમતલ બર્હિગોળ લેન્સ એ એક સમતલ અંતર્ગોળ લેન્સમાં બરોબર બેસે છે. બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે. જો લેન્સ ${\mu _1}$ અને${\mu _2}$ વક્રીભવનાંકવાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય તથા તેમની વક્ર સપાટીની વક્રતા ત્રિજયા $R$ હોય, તો આવા સંયુકત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 2
    $1.42$ વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ છે. આ પ્રિઝમને બીજા $ 1.7 $ વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 3
    બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
    View Solution
  • 4
    કાંચના ટુકડાને જુદાં જુદાં કલરના અક્ષર પર મૂકતાં કયાં કલરના અક્ષર ઓછી ઉંચાઇ પર દેખાય?
    View Solution
  • 5
    સૂર્યના કિરણો અંર્તગોળ અરીસા પર આપાત કરતાં $32cm$ અંતરે કેન્દ્રિત કરે છે. હવે તેને $20cm$ ઊંચાઇ સુધી ભરેલા પાણી $\left( {\mu = \frac{4}{3}} \right)$ માં તળિયે અંર્તગોળ અરીસો રાખતા તે સૂર્યના કિરણોને કેટલા અંતરે કેન્દ્રિત કરશે?
    View Solution
  • 6
    માધ્યમનો વક્રીભવનાંક .......છે.
    View Solution
  • 7
    આપેલ પ્રિઝમનો પ્રિઝમકોણ કયો છે?
    View Solution
  • 8
    હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને $\sqrt{2 n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 10
    કિરણ માટે વિચલનકોણ $30^o$ છે.જો એક ભાગ દૂર કરી નાખવામાં આવે,તો વિચલનકોણ કેટલા .......$^o$ થાય?
    View Solution