હ્રદયમાં રુધિર વહન માટેની સ્થિતિસ્થાપક મહાધમની પેશી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ નીચેનામાંથી કયો છે? [સ્થિતિસ્થાપક મહાધમની પેશી માટે પ્રતિબળ વિકૃતિના વર્ગના સમપ્રમાણમાં હોય]
  • A

  • B

  • C

  • D

Medium
Download our app for free and get startedPlay store
a
As stress \( \propto \) \(strain^2\) hence graph \((a)\) correctly dipicts.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો વાયુનું કદમાં ચાર ગણો વધાર્પ અને તાપમાન $27 ^\circ C$ થી $127 ^\circ C$ વધે તો સ્થિતિસ્થાપકતા કેટલી થાય ?
    View Solution
  • 2
    નિમ્ન ચાર તાર સમાન દ્રવ્યના બનેલા છે. જયારે સમાન તણાવ આપવામાં આવે ત્યારે કયા તારમાં મહત્તમ વધારો થશે?
    View Solution
  • 3
    $1.1\;m$ લંબાઈ અને $1$ $mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તાર પર $1$ $kg$ નું દળ લગાવેલું છે. જો કોપરનો યંગ મોડ્યુલસ $1.1 \times {10^{11}}\,N/{m^2}$, હોય તો લંબાઈમાં થતો વધારો  ........ $mm$ હોય. ( $g = 10\,m/{s^2})$
    View Solution
  • 4
    નીચે આપેલ ક્યા ગ્રાફ માંથી પોતાનાજ વજનના લીધે થતુ વિસ્તરણ $(y) \rightarrow$ સળીયાની લંબાઈનો સંપૂર્ણ સાચો ગ્રાફ દર્શાવે છે.
    View Solution
  • 5
    એક તળાવમાં દડો $200m$ ઊંડાઈ સુધી પડે છે ત્યારે તેના કદમાં $0.1\%$ નો ઘટાડો થાય છે તો તેના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ કેટલો હશે $?$
    View Solution
  • 6
    આપેલ ઘન પદાર્થ માટે પોઈસન ગુણોતર $\sigma$ કદ સ્થિતિસ્થાપકતા અંક $(K)$ અને દૃઢતા અંક $(\eta)$ વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો:
    View Solution
  • 7
    એક તારની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેની બંને બાજુના છેડા પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $l$ નો વધારો થાય તો નીચેના માથી શું સાચું છે ?
    View Solution
  • 8
    એક દ્રવ્યનો યંગમોડયુલસ, આકાર સ્થિતિસ્થાપકતા અંક કરતા $2.4$ ગણો હોય તો દ્રવ્યનો પોઇસન ગુણોત્તર $=$________
    View Solution
  • 9
    $L$ મીટર લંબાઈ અને $A$ મીટર$^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને છત સાથે બાંધેલો છે. જેની ઘનતા $D$ $kg/metr{e^3}$ અને યંગ મોડ્યુલસ $E$ $newton/metr{e^2}$.જો તારની લંબાઈ પોતાના વજનને લીધે $l$ જેટલી વધતી હોય તો $l=$____
    View Solution
  • 10
    એક લોખંડના સળિયાની ત્રિજ્યા $20\,mm$ અને લંબાઈ $2.0\,m$ છે.$62.8\,kN$ નું બળ તેમની લંબાઈને સાપેક્ષે ખેંચે છે. લોખંડનો યંગ અચળાંક $2.0 \times 10^{11}\,N / m ^2$ છે. તારમાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ ........ $\times 10^{-5}$ છે.
    View Solution