ઈન્ડક્ટરને સ્વીચથી $DC$ વૉલ્ટેજ સપ્લાય સાથે જોડતા હવે, 
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\, {mH}$ ના ઇન્ડક્ટરને $10\, {k}\, \Omega$ અવરોધ અને સ્વીચ દ્વારા $20\, {V}$ બેટરી સાથે જોડાયેલ છે. લાંબા સમય પછી, જ્યારે મહત્તમ પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચ બંધ થાય તેવી રીતે પરિપાટ તૈયાર કરેલ છે. $1\, \mu\, {s}$ પછી પરિપથમાં પ્રવાહ $\frac{{x}}{100}\, {mA}$ હોય, તો ${x}$ કોને બરાબર થાય?

    (${e}^{-1}=0.37$ લો)

    View Solution
  • 2
    સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ $L$ બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 3
    $L$ બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને $L (L > > l)$ તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $O$ આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ $.........$ થશે.
    View Solution
  • 4
    ટ્રાન્સફોર્મરનાં આંટાનો ગુણોતર $\frac{ N _{1}}{ N _{2}}=\frac{50}{1}$ છે.તેને $120$ વૉલ્ટના  $AC$ સપ્લાય સાથે જોડેલ છે,જો પ્રાથમિક અને ગૌણ પરિપથનાં અવરોધ $1.5\, k \Omega$ અને $1\, \Omega$ છે,તો તેનો આઉટપુટ પાવર ($W$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    કોઇલમાં પ્રવાહ $1\, A$ થી $0\, A$ , $1 \,mili second$ માં કરતાં $4 \,V$ emf ઉત્પન્ન થાય છે.તો કોઇલનો આત્મપ્રેરકત્વ કેટલો થાય?
    View Solution
  • 6
    વાહક સળીયા $A B$ ની $I$ લંબાઈ છે. તથા તેને ઘર્ષણ રહીત $P S R Q$ ફ્રેમ પર $v_0$ વેગથી ગોઠવવામાં આવે છે. તો $t$ સમય બાદ સળીયાનો વેગ
    View Solution
  • 7
    બે ગુચળા $X$ અને $Y$ ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે $X$ ગુચળામાંથી $I(t)$ જેટલો પ્રવાહ વહે ત્યારે $Y$ ગુચળામાં $(V(t))$ જેટલો $emf$ પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ $I(t)$ સમય $t$ સાથે કેવી રીતે બદલાતો હશે?
    View Solution
  • 8
    શોર્ટ સર્કીટ કોઈલને. સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. કોઈલમાં વિદ્યુત પ્રવાહ પ્રેરીત થવાનાં લીધે તેમાં વિદ્યુત પાવર પેદા થાય છે. જો આંટાઓની સંખ્યા ચોથા ભાગની તથા તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો વિદ્યુત પાવરમાં
    View Solution
  • 9
    નાના ચોરસ લુપનાં બાજુને ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લૂપમાં મુક્વામાં આવેલ છે. બંનેનાં કેન્દ્ર એકસમાન છે. તો આપેલ સીસ્ટમનો અનોન્ય પ્રેરણ કોનાં સમપ્રમાણમાં છે ?
    View Solution
  • 10
    $R_{1}$ અને $\mathrm{R}_{2}$ ત્રિજ્યાઓ ધરાવતા બે સુવાહક ગાળાઓને તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે એક જ જગ્યા પર મૂકવામાં આવે છે. જે $R_{1}>>R_{2}$ હોય તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરણ $M$ $......$ના સમપ્રમાણમાં હશે.
    View Solution