જૈવિક સમુદાયની સચોટ સ્થિરતા વિશે અયોગ્ય વિધાન ઓળખો.
  • A
    સ્થિર સમુદાયની ઉત્પાદકતામાં વર્ષ-વર્ષે ઘણો ફેરફાર થતો નથી
  • B
    સ્થિર સમુદાય સમયે-સમયે આવનાર અવરોધો સામે પ્રતિકારક હોય છે
  • C
    સ્થિર સમુદાયમાં આંતરજાતિય સંકરણ વધુ થવું જોઈએ
  • D
    સ્થિર સમુદાય વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે પ્રતિરોધક હોવું જોઈએ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તમારા અભિપ્રાય પ્રમાણે કોઈપણ વિસ્તારની વનસ્પતિ વિવિધતાનાં આરક્ષણ માટે સૌથી અસર કારક રસ્તો કયો છે?
    View Solution
  • 2
    જનીન બેન્કમાં મૂલ્યવાન વનસ્પતિ મટીરીયલ્સનો જીવંત સ્થિતિમાં સંગ્રહ કરવામાં આવે છે. જનીન બેન્ક નીચેનામાંથી કોનો ભાગ છે?
    View Solution
  • 3
    ભારત માટે વિદેશી જાતિઓ છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?
    View Solution
  • 5
    ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે?
    View Solution
  • 6
    વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે. 

    કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 7
    ચાવીરુપ જાતિ $(Key\,stone\,species)$ એટલે શું ?
    View Solution
  • 8
    ડેવિડ ટીલમેને તેમનાં પ્રયોગોમાં શું દર્શાવ્યું?
    View Solution
  • 9
    ઔષધીય વનસ્પતિ રાઉલ્ફીયા વોમીટોરીયામાં વિવિધતા જોવાં મળે છે જે જુદાં જુદાં હિમાલયના પ્રદેશમાં ઉગે છે. તે દર્શાવે
    View Solution
  • 10
    વિક્ટોરિયા સરોવરમાં કઈ વિદેશી જાતને દાખલ કરવામાં આવી હતી?
    View Solution