c Higher the number of particles obtained after dissociation, higher the osmotic pressure.
\(M/10\,BaC{l_2}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $100\, g$ દ્રાવકમાં $(K_f = 7.00)\, 0.072\, g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે, તો ઠારબિંદુમાં $0.84\,^oC$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનુ આણ્વિય સૂત્ર ............. થશે.
જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$ વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$
પાણી (ઉ.બિં $100$ સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$ સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
સમાન તાપમાને શુદ્ધ બેન્ઝિનનુ બાષ્પદબાણ $119\, torr$ અને શુદ્ધ ટોલ્યુઇનનુ બાષ્પદબાણ $37.0\, torr$ છે. તો ટોલ્યુઇનનો મોલ-અંશ $0.50$ ધરાવતા બેન્ઝિન અને ટોલ્યુઇનના દ્રાવણમાં સંતુલને ટોલ્યુઇનનો બાષ્પ અવસ્થામાં મોલ-અંશ જણાવો.
$327\,^oC$ તાપમાને અને $C$ સાંદ્રતાએ એક દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. આ જ દ્રાવણનુ $C/2$ સાંદ્રતાએ અને $427\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $2\, atm$ છે, તો $P$ નુ મૂલ્ય ... થશે.