$100\, mL\, 0.1\, N$ દ્રાવણ બનાવવા દ્વિબેઝિક એસિડ $($ આણ્વિય દળ $200)$ ના ....... ગ્રામ જોઇએ.
AIIMS 1992,AIPMT 1999, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.2\, g$ $F^-$ ધરાવતા ટૂથપેસ્ટના $500\, g$ નમૂનામાં  $F^-$ નું  $ppm$ સ્તર જણાવો.
    View Solution
  • 2
    $0.5\, m$ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝ ના $500\, g$ જલીય દ્રાવણમાં ગ્લુકોઝનુ દળ કેટલા ............ $\mathrm{g}$ થશે ?
    View Solution
  • 3
    આર્સેનિક સલ્ફાઇડ માટે $\mathrm{HCl}$ નું ઉર્ણન મૂલ્ય $30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .$ છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે $250\; \mathrm{ml}$ માં જરૂરી $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ સો ગ્રામમાં જથ્થો ... 

    (આણ્વિય દળ $\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)$

    View Solution
  • 4
    જ્યારે ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઈડ અને બેરિયમ નાઈટ્રેટના સમઆણ્વીય જલીય દ્રાવણના બાષ્પ દબાણની સરખામણી કરવામાં આવે તો કયો ક્રમ સાચો છે.
    View Solution
  • 5
    $1.46 \,{~g}$ જૈવપોલિમર $100\, {~mL}$ પાણીમાં ઓગળેલ છે; $300\, {~K}$ એ $2.42 \times 10^{-3}$ બારનું અભિસરણ દબાણ લગાવ્યું. જૈવપોલિમરનો મોલર દળ $.....\,\times 10^{4} \,{~g}\,{~mol}^{-1}$ છે.

    [ઉપયોગ : ${R}=0.083\, {~L}\, bar \,{mol}^{-1} \,{~K}^{-1}$ ]

    View Solution
  • 6
    $24^o$ સે. એ સુગર દ્રાવણનું અભિસરણ દબાણ $ 2.5$  વાતાવરણ છે . દ્રાવણની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં કેટલી થાય?
    View Solution
  • 7
    પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 8
    $0.1$ મોલ દ્ધિઅંગી વિધુતવિભાજ્યનુ $250\, g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉક્લનબિંદુમાં થતો વધારો $1.5\, K$ હોય તો મોલલ ઉન્નયન અચળાંક ............. $\mathrm{Km}^{-1}$ થશે.
    View Solution
  • 9
    જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે ?
    View Solution
  • 10
    પાણી માટે $K_f =1.86\, K\, kg\, mol^{-1}$ છે. જો તમારુ ઓટોમોબાઇલ $1.0\, kg$ પાણી ધરાવતું હોય તો દ્રાવણનુ ઠારબિંદુ $- 2.8\,^o C$ જેટલુ નીચુ લાવવા તેમાં કેટલા ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ ($C_2H_6O_2)$ ઉમેરવો પડે છે,
    View Solution