સિલ્વર નાઈટ્રેટનો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $92.64$  અને $170$  હોય છે. સિલ્વર-નાઈટ્રેટનો વિયોજન અંશ  ........ $\%$ થાય.
  • A$60$
  • B$83.5$
  • C$46.7$
  • D$60.23$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે $10\, {~mL}$ ${KMnO}_{4}$ના જલીય દ્રાવણના એસિડિક માધ્યમમાં ટાઇટ્રેટેડ હતા, ત્યારે ફેરસ સલ્ફેટના જલીય દ્રાવણના $0.1$ ${M}$નું સમાન કદ પૂર્ણ કરવા માટે રંગનું મુક્ત થવું જરૂરી હતું. ${KMnO}_{4}$ની સાંદ્રતા ગ્રામ પ્રતિ લિટરમાં $......\,\times 10^{-2}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    આણ્વિય દળ ${K}=39, {Mn}=55, {O}=16]$

    View Solution
  • 2
    નીચેનામાંથી શેમાં  $0.10\,m$  જલીય દ્રાવણ માં સૌથી નીચા ઠાર બિંદુ હશે?
    View Solution
  • 3
    $100\, g$ પાણીમાં $6.5\, g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું $100\, ^o C$ તાપમાને બાષ્પદબાણ $732\, mm$ છે. જો $K_b = 0.52$ હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ  .........$^oC$ હશે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કોણ મહત્તમ ઉત્કલનબિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    જ્યારે $0.05\, M$ ડાઇમિથાઇલ એમાઇન $0.1\, M \,NaOH$ દ્રાવણમાં ઓગળી જાય છે, પછી ડાઇમિથાઇલ એમાઇનની વિયોજન ટકાવારી શું છે? $\left( K _{ b }\right)_{\left( CH _{3}\right)_{2} NH }=5 \times 10^{-4}$
    View Solution
  • 6
    $0.02\, M\,Pb(NO_3)_2$ નુ દ્રાવણ $0.05\, M$ ગ્લુકોઝના જલીય દ્રાવણ સાથે સમઅભિસારી હોય તો $Pb(NO_3)_2$ નો આયનીકરણ અંશ .......... થશે.
    View Solution
  • 7
    નીચે પૈકી ક્યું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.
    View Solution
  • 8
    $373\, K$ તાપમાને ગ્લુકોઝનુ મંદ દ્રાવણ $750\, mm\, of\, Hg$ બાષ્પદબાણ ધરાવે છે, તો દ્રાવણની મોલાલિટી ......થશે.
    View Solution
  • 9
    જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે.....
    View Solution
  • 10
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનુ ઉક્લનબિંદુ તેમાંના કોઇ એક કરતા ઓછુ છે, તો તે ............
    View Solution