ક્યારે $A $ અને $ B $ ઘટકો ધરાવતા મિશ્રણનું ઋણ વિચલન ધરાવે છે?
A$A - B $ આંતરક્રિયા એ $A - A$ અને $B - B$ આંતરક્રિયા કરતા પ્રબળ હોય છે.
B$A - B $ આંતરક્રિયા એ $ A - A$ અને $B - B $ આંતરક્રિયા કરતા નિર્બળ હોય છે.
C$\Delta V_{mix}$ $> 0$, $\Delta S_{mix}$ $ > 0$
D$\Delta V_{mix}$ $= 0$, $\Delta S_{mix}$ $ > 0$
Medium
Download our app for free and get started
a
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
એક પ્રયોગમાં $298\,K$ પર $1\,g$ આબાષ્પશીલ દ્રાવકનું $100\,g $ એસીટોન $($આણ્વિય દળ $= 58$)માં ઓગાળવામાં આવ્યો હતો. દ્રાવણનું બાષ્પદબાણ $192.5\,\,mm\,Hg$ હોવાનું જાણવા મળ્યું તો દ્રાવકનું પરમાણ્વીય વજન કેટલું છે?
$M_A$ આણ્વિય દળ ધરાવતા $5\,g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200\, g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય, તો $\Delta T_b$ ..... થશે.
$0.01\,m\,\,NaCl$ ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o$ સે છે, તો $0.02 $ મોલલ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $^o$ સે થાય.
એક વિધુત વિભાજયના $8\,g$ ને $n-$ ઓક્ટેનના $114\,g$ માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં $80 \%$ નો ઘટાડો કરવા, મોલર દળ ($g\; mol ^{-1}$) માં જણાવો.
$5\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થને $100\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા બાષ્પદબાણ $3000\, N\, m^{-2}$ થી ઘટીને $2985\, N\,m^{-2}$ થાય છે. તો આ પદાર્થનુ આણ્વિય દળ ............... $\mathrm{g/mol}$ થશે.