જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
Medium
Download our app for free and get started
c અભિસરણ દબાણ એ બર્કલે અને હાર્ટલી પદ્ધતિ દ્વારા માપવામાં આવે છેે
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.25\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$ પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$ મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
$V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
$1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$