જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
Medium
Download our app for free and get startedPlay store
c
અભિસરણ દબાણ એ બર્કલે અને હાર્ટલી પદ્ધતિ દ્વારા માપવામાં આવે છેે
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીનું ગલનબિંદુ $-24^{\circ} \mathrm{C}$ જેટલું જાળવી રાખવા માટે $18.6 \mathrm{~kg}$ પાણીમાં ઈથિલીન ગ્લાયકોલનું $kg$ દળ ઉમેરવામાં આવે છે. (ઈથિલીન ગ્લાયકોલનું મોલર દળ $62 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. , પાણીનો $K_f=1.86 \mathrm{~K} \mathrm{~kg}$ $\left.\mathrm{mol}^{-1}\right) $
    View Solution
  • 2
    શેરડીની સુગરનું $5\, \%$ દ્રાવણ $($ અણુભાર $=\,342)$ એ $1\%$ પદાર્થ $X$ના દ્રાવણ સાથે આઇસોટોનિક છે. $X$ નું પરમાણ્વીય વજન કેટલું છે?
    View Solution
  • 3
    $1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
    View Solution
  • 4
    $V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
    View Solution
  • 5
    સમઆણ્વીય જલીય દ્રાવણ માટે કોનું ઠારણબિંદુ વધુ હોય છે?
    View Solution
  • 6
    $1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$
    View Solution
  • 7
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 8
    $300\, K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પદબાણ $290\, mm$ છે. પ્રોપાઇલ આલ્કોહોલનુ બાષ્પદબાણ $200\, mm$ છે. જો ઇથાઇલ આલ્કોહોલનો મોલ અંશ $0.6$ હોય, તો આ તાપમાને તેનુ બાષ્પદબાણ ..... $mm$ થશે.
    View Solution
  • 9
    $0.004\,M $ $Na_2SO_4$ અને $ 0.01\,M $ ગ્લુકોઝના જલીય દ્રાવણ આઈસોટોનીક છે તો $Na_2SO_4$ ના વિયોજન અંશ ........ $\%$ થાય.
    View Solution
  • 10
    એસિટોનનું ઇથેનોલમાં દ્રાવણ ......
    View Solution