જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં $0.75\, g$ નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ $10\, mL$ $1\, M \,H_2SO_4$ વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ... 
NEET 2014, Diffcult
Download our app for free and get startedPlay store
a
$\because M \times V(m l)=m \,m o l$

$10\, \mathrm{m} \,\mathrm{mol} \,\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=20\, \mathrm{m}\, \mathrm{mol}$ of $\mathrm{NH}_{3}$

$\left[\mathrm{H}_{2} \mathrm{SO}_{4}+2 \mathrm{NH}_{3} \longrightarrow\left(\mathrm{NH}_{4}\right)_{2} \mathrm{SO}_{4}\right]$

$1\, \mathrm{mol}\; \mathrm{NH}_{3}$ contains $14 \,\mathrm{g}$ nitrogen $20 \times 10^{-3}\, \mathrm{mol}\; \mathrm{NH}_{3}$ contains $14 \times 20 \times 10^{-3}$ nitrogen

$0.75\, \mathrm{g}$ of sample contains

$\%$ Nitrogen $=\frac{14 \times 20 \times 10^{-3}}{0.75} \times 100=37.33 \%$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution
  • 2
    લેસાઈન કસોટીમાં લાલરંગ પ્રાપ્ત થાય તો શું અનુમાન કરી શકાય ?
    View Solution
  • 3
    ફૂલ માં રહેલ સુંગધ તેમાં હાજર કેટલાક વરાળ બાષ્પશીલ સંયોજનોને લીધે છે જેઓ ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે. પરંતુ બાષ્પ  અવસ્થામાં પાણીની બાષ્પ સાથે અમિશ્રિત છે. તો આ સંયોજનોને જુદા પાડવા માટેની યોગ્ય પદ્ધતિ જણાવો.
    View Solution
  • 4
    કાર્બનિક સંયોજનની શુદ્ધતા ચકાસવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે ?
    View Solution
  • 5
    જેલ્ડાહલ પધ્ધતિને અનુસરતા, $1 \mathrm{~g}$ કાર્બનિક સંયોજન એમોનિયા મુક્ત કરે છે. જેના તટસ્થીકરણ માટે $10 \mathrm{~mL}$ $2 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4$ ની જરૂ૨ પડે છે. સંયોજનમાં નાઈટ્રોજન ની ટકાવારી ________________% છે.
    View Solution
  • 6
    એક વાયુ મિશ્રણમાં કદના $50\%$ હિલિયમ તથા $50\%$ મિથેન વાયુ રહેલા છે. તો મિથેનના આ વાયુ મિશ્રણમાં વજનના .............$\%$ ટકા શોધો.
    View Solution
  • 7
    સૂચિ $I$ (પધ્ધતિ ) સૂચિ $II$ (ઉપયોગિતા )
    $A$. નીસ્યંદન $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ
    $B$. વિભાગીય નીસ્યંદન $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ
    $C$. વરાળ નીસ્યંદન $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ
    $D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન $IV$. કલોરોફોર્મ- એનીલીન
    View Solution
  • 8
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $-I$ સૂચિ $-II$
    $(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન $(I)$ વરાળ નિસ્યંદન
    $(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન $(II)$ ઉર્ધ્વપાતન
    $(C)$ પાણી અને એનિલીન $(III)$ નિસ્યંદન
    $(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ $(IV)$ સ્ફટિકીકરણ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    એસિટોફિનોનમાંથી એસિટાલ્ડિહાઈડને જુદો પાડવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 10
    કોપર $(II)$ આયનો પોટેશિયમ ફેરોસાનાઇડથી લાલ રંગના ભુરો અવક્ષેપ આપે છે,તો  અવક્ષેપનું સૂત્ર શું હશે?
    View Solution