નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી ક્ષાર બને છે. જો $pK_b > pK_a$ તો જલીય દ્રાવણનું $pH$ $= .....$
  • A$< 7$
  • B$> 7$
  • C$14$
  • D$7$
Easy
Download our app for free and get startedPlay store
a
જો \(pK_b\) નું મુલ્ય સૂત્રમાં \(pH\)  કરતાં વધુ હોય.

\(pH = 7 + \frac{1}{2}p{K_a} - \frac{1}{2}p{K_b}\)

\(pH\) નું મુલ્ય \(7\) થી ઓછી થશે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયા સંતુલનમાં એવું દર્શાવે છે લુઇસ એસિડ બેઇઝ પ્રક્રિયા છે પણ બ્રોન્સ્ટેડ એસિડ બેઇઝ પ્રક્રિયા નથી ?
    View Solution
  • 2
    જો $0.01\, M\, NaCN$ ના દ્રાવણનું $3.37\%$ નું આયનીકરણ થાય તો $K_h$ નું મુલ્ય શોધો.
    View Solution
  • 3
    $5$ લીટર પાણીમાં $1.825$ ગ્રામ $HCl$ દ્રાવ્ય કરવામાં આવે છે. $H^+$ અને $OH^-$ ની સાંદ્રતા કેટલી થાય ?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યો એસિડિક પ્રકૃતિ ધરાવે છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું સંયોજન લોરી બ્રોન્સ્ટેડ એસિડ અને બેઇઝ બને તરીકે કાર્ય કરે છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયુ સંયોજન બ્રોન્સ્ટેડ એસિડ અને બેઇઝ તરીકે વર્તેં નહિ.
    View Solution
  • 7
    $HCl$ ના કદમાપક પૃથ્થકરણમાં જો આપણે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ કરીએ તો કયો બેઇઝ અનુમાપન માટે અયોગ્ય છે ?
    View Solution
  • 8
    $25\,^o C$ તાપમાને બેઇઝ $BOH $નો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. તો બેઇઝના $0.01\, M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... થશે.
    View Solution
  • 9
    $M\, H_2SO_4$ની $pH$નું મૂલ્ય શું છે ?
    View Solution
  • 10
    $NaCl$ નું જલવિભાજન થતું નથી. કારણ કે......
    View Solution