જો $40\,mL $  દ્રાવણમાં $ 0.4\,g $ $NaOH$ હાજર હોય તો મોલારીટી અને નોર્માલીટી કેટલી હશે? ( $NaOH$ નું આણ્વીય વજન $ = 40$)
Medium
Download our app for free and get startedPlay store
a
 આપણે જાણીએ છીએ -

પ્રથમ પધ્ધતિ મોલારીટી $ = \,\,\frac{{weight \,\,of\,\,soule\,\, \times \,\,1000}}{{Molecular\,\,\,Weight\,\,of\,\,solute\,\, \times \,\,volume\,\,of\,\,solution\,\,\left( {mL} \right)}}$

$ = \,\,\frac{{0.4}}{{40\,\, \times \,\,40}}\,\, \times \,\,1000\,\, = \,\,0.25\,\,M$

અને  $normality\,\, = \,\,\frac{{weight\,\,of\,\,solute}}{{Equivalent\,\,weight\,\,of\,dolute\,\, \times \,\,volume\,\,of\,\,solution\,\,\left( {ml.} \right)}}\,\,$  $ \times \,\,1000$

$NaOH$ નો તુલ્યભાર $=\,40$

તેથી $, N\,\, = \,\,\frac{{0.4}}{{40\,\, \times \,\,40}}\,\, \times \,\,1000\,\, = \,\,0.25\,$

દ્રિતય પધ્ધતિ $N\,\, = \,\,M\,\, \times \,\,n  $

અહી $n\,\, = \,\,1,\,\,\,\,N\,\, = \,\,M,\,\,\,N\,\, = \,\,0.25$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution
  • 2
    $300\,K$ અને $500\,torr$ પર $N_2$ ની પાણીમાં દ્રાવ્યતા $0.01\,g\,L^{- 1}$ છે. તો $750\,torr$ પર દ્રાવ્યતા ( in $g\,L^{ -1}$) જણાવો. 
    View Solution
  • 3
    $X$ ના $4\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ $Y$ ના $12\%$ જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો $X$ નુ આણ્વિય દળ  $A$ હોય તો $Y$ નુ આણ્વિય દળ કેટલા .............. $\mathrm{A}$ હશે?
    View Solution
  • 4
    પ્રવાહીના બાષ્પીભવન દરમિયાન પ્રવાહીનું તાપમાન ..
    View Solution
  • 5
    વિધાન $1: $ ઠારબિંદુ જેટલા તાપમાને દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.

    વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.

    View Solution
  • 6
    દ્રાવ્યને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે.....
    View Solution
  • 7
    જો દ્રાવણ નું ઉત્કલન બિંદુ $T_1$ અને દ્રાવકનું તાપમાન $T_2$ છે ઉત્કલનબિંદુમાં ઉન્નયન કોના દ્રારા અપાય છે ?
    View Solution
  • 8
    ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ  દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?
    View Solution
  • 9
    $373\, K$ તાપમાને ગ્લુકોઝનુ મંદ દ્રાવણ $750\, mm\, of\, Hg$ બાષ્પદબાણ ધરાવે છે, તો દ્રાવણની મોલાલિટી ......થશે.
    View Solution
  • 10
    $A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
    View Solution