$STP$ એ $0.3000\,m^3$ પાણીમાં $0.0100$  ગ્રામ યુરિયા $[NH_2)_2CO]$ ઉમેરવામાં આવે તો દ્રાવણ માં યુરિયાની મોલાલીટી કેટલી થાય ?
Medium
Download our app for free and get startedPlay store
b
Weight of urea $=0.0100 g$

Molecular mass of $\left[\left( NH _{2}\right)_{2} CO \right]=60 g / mol$

$\therefore$ No. of moles $=\frac{0.0100}{60.06}=1.67 \times 10^{-4} mol$

Now, Mass $=$ Volume $\times$ Density

Density of water $=10^{3} g / dm ^{3}$ and Volume $=0.3000 dm ^{3}$

$\therefore$ Mass of water $=0.3000 \times 10^{3}=300 g =0.3 kg$

Molality $=\frac{\text { Moles of solute }}{\text { Mass of solvent(kg) }}=\frac{1.67 \times 10^{-4}}{0.3}=5.57 \times 10^{-4} m$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીમાં ત્રણા વાયુઓ ($A, B, C$)ના હેન્રી નિયમ આચળાંક $\left(\mathrm{K}_{\mathrm{H}}\right)$ મૂલ્યો અનુક્રમ $145,2 \times 10^{-5}$ અને $35 \mathrm{kbar}$ છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તે
    View Solution
  • 2
    જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
    View Solution
  • 3
    જ્યારે સામાન્ય ક્ષાર પાણીમાં ઓગળી જાય છે ત્યારે 
    View Solution
  • 4
    અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમ મુજબ .........
    View Solution
  • 5
    પાણીની, $10$ લિટર ટેન્કનુ $268\,K$ તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? 

    (પાણી માટે $K_f  =1.86\, K\, kg\,mol^{-1}$ છે )

    View Solution
  • 6
    નીચે આપેલ મુજબ નિર્બળ એસીડ $HX$ નું વિયોજન ધ્યાનમાં લો.

    $\mathrm{HX}(\mathrm{aq}) \rightleftharpoons \mathrm{H}^{+}(\mathrm{aq})+\mathrm{X}(\mathrm{aq}), \mathrm{Ka}=1.2 \times 10^{-5}$

    $\left[\mathrm{K}_{\mathrm{n}}:\right.$ વિયોજન અચળાંક]

    $300 \mathrm{~K}$ પર $HX$ ના $0.03 \mathrm{M}$ જલીય દ્રાવણ નું અભિસરણ (પરાસરણ) દબાણ .......... $\times 10^{-2}$ bar છે.

    $\left[\right.$ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{Mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    View Solution
  • 7
    નીચેના વિધાનો માટે $ T(True)$  કે $F(False)$  સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : $(1) $ બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ જેટલો હોય છે.  $(2) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ- પ્રમાણમાં હોય છે. $ (3) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ બરાબર હોય છે. $(4) $ દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકનાં મોલ - અંશ બરાબર હોય છે.
    View Solution
  • 8
    $90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$  બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
    View Solution
  • 9
    જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$  વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$
    View Solution
  • 10
    યુરિયા  અને $Al_2(sO_4)_3$ ના $ 0.1 M $ દ્રાવણોમાંથી $ .........$

    $(a) $ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ નીચું હોય છે.

    $(b)$  યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ વધું હોય છે.

    $(c)$  $Al_2(SO_4)_3$ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયમ વધુ હોય છે .

    $(d)$ $Al_2(SO_4)_3$ માટે ઠારણબિંદુમાં અવનયન વધુ હોય છે.

    View Solution