જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,$STP$એ રહેલ $4.5\,Kg$પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ $.......m ^{3}$ હશે.
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $I$ સૂચિ $II$
    $(A)$ મુક્તતાના $3$ રેખીય અંશ $(I)$ એક પરમાણ્વીય વાયુઓ
    $(B)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અંશ $(II)$ બહુ પરમાણ્વીય વાયુઓ
    $(C)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અને $1$ કંપન અંશ $(III)$ દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ
    $(D)$ મુક્તતાના $3$ રેખીય, $3$ ચક્રીય અને એક થી વધારે કંપન અંશ $(IV)$ દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ

    નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 2
    ત્રણ સમાન કદ ધરાવતા પાત્રોમાં સમાન તાપમાને અને દબાણે વાયુઓ ભરેલા છે. પ્રથમ પાત્રમાં નિયોન (એક પરમાણ્વીય), બીજામાં ક્લોરિન (દ્રી-પરમાણુક) અને ત્રીજા પાત્રમાં યુરેનિયન હેકઝા ફલોરાઈડ (બહુ-પરમાણુક) ભરેલો છે. તેઆને તેમની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ $(v_{rms})$ ના આધાર પર ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.
    View Solution
  • 3
    કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ $(rms)$ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે?

    (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન $(m)= 2.76 \times 10^{-26}\,kg$, બોલ્ટઝમાન અચળાંક $k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}$)

    View Solution
  • 4
    $T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 5
    $T$ તાપમાને એક વાયુમિશ્રણ એ $3$ મોલ ઑકિસજન અને $5$ મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
    View Solution
  • 6
    $800\, K$ તાપમાને વાયુની $rms$ ઝડપ
    View Solution
  • 7
    આકૃતિ એ ઋણ તાપમાન $T_A, T_B$ અને $T_C$ પર નિશ્ચિત દળના આદર્શ વાયુના સમતાપ દર્શાવે છે, તો...
    View Solution
  • 8
    એક પાત્રમાં રહેલા વાયુની સંખ્યા ઘનતા વધારવામાં આવે તો સરેરાશ મુક્તપથ પર શું અસર પડશે.
    View Solution
  • 9
    એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુનો $v_{rms}$ = $400$ $ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય તો બાકીના વાયુના અણુઓ $v_{rms}$ = …… $ms^{-1}$
    View Solution
  • 10
    જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,$STP$એ રહેલ $4.5\,Kg$પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ $.......m ^{3}$ હશે.
    View Solution