જો બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\,\, cm $ હોય અને લેન્સની કેન્દ્રલંબાઈ $30\,\, cm$  હોય, તો સમતલીય બહિર્ગોળ લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વ્યક્તિએ સાદા ચશ્માં પહેરેલા છે,તેમાં કાચ અને આંખ વચ્ચે $2$ સેમીનું અંતર છે. તેનો પાવર $-5\,D$ છે. જો તે કોન્ટેકટ લેન્સ પહેરે તો તેનો પાવર ($D$ માં) કેટલો હશે?
    View Solution
  • 2
    એકબીબનને $75^{\circ}$ ના નમને ગોઠવેલા (આકૃતિ જુઓ) બે સમતલ અરીસાનો $M _{1}$ અને $M _{2}$ પર $\theta_{1}$ જેટલા આપાત કોણે એક પ્રકાશ કિરણ આપાત કરવામાં આવે છે. અરીસા $M _{1}$ થી પરાવર્તિત થઈને તે અરીસા $M _{2}$ દ્વારા તે ફરીવાર $30^{\circ}$ ના પરાવર્તન કોણે પરાવર્તન પામે છે. કિરણનું કુલ વિચલન .............. ડીગ્રી થશે.
    View Solution
  • 3
    $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસો વસ્તુના કદ કરતા $n$ ગણું પ્રતિબિંબ રચે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય, તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું છે ?
    View Solution
  • 4
    કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
    View Solution
  • 5
    સંપર્કમાં રહેલા બે લેન્સનો અવર્ણક અભિસરણ બમણું હોવાથી પાવર $ + 2D $ છે. બહિર્ગોળ લેન્સનો પાવર $+ 5D$ છે. તો અભિસારી(અંતર્ગોળ) અને અપસારી(બહિર્ગોળ) લેન્સના વિભાજન શક્તિનો ગુણોત્તર શું થશે?
    View Solution
  • 6
    વક્રીભવનમાં પ્રકાશનાં તરંગ એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે વળવાનું કારણ
    View Solution
  • 7
    એક વ્યકિતનું નજીકનું બિંદુ $60\;cm $ છે. આંખથી $2\;cm$ દૂર રહેલા ચશ્માના ગ્લાસથી, $22\;cm$ દૂર વાંચવા માટેના ચશ્માના કાંચની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 8
    એક માધ્યમ માટે ક્રાંતિકોણ $30^o $ હોય,તો તે માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો થાય?
    View Solution
  • 9
    અહીં દર્શાવેલ આકૃતિમાં લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી છે? (બધા જ સ્તરો પાતળા ધારો)
    View Solution
  • 10
    જ્યારે $60°$ પ્રિઝમકોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે અને તેનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. તો આપાત કોણ .......$^o$ થશે.
    View Solution