જો દ્રાવણ બનાવતી વખતે દ્રાવકનો મોલ-અંશ ઘટે તો ...........
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?
વાતાવરણીય દબાણે યુરિયા ના દ્રાવણ માં (આણ્વિય દળ $56\,g\,mol^{-1}$ ) $100.18\,^oC$ ઊકળે છે જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને $0.512\,K\,kg\,mol^{-1}$ છે તો ઉપરોક્ત દ્રાવણ કયા તાપમાને.....................$^oC$. ઠંડુ થશે
નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.
બે દ્રાવકો $X$ અને $Y$ માં એક વિધુતઅવિભાજ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ $5$ મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે $M_X$ અને $M_Y$ છે, જ્યા $M_X\, = \frac{3}{4} M_Y$ છે. $Y$ માંના દ્રાવણ કરતા $X$ માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો $''m''$ ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો $''m''$ નું મૂલ્ય જણાવો.
$10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?