Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
$KCl$ અને $BaCl_2$ નું $0.01\,M$ દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ નું ઠારબિંદુ $-2\,^oC$ હોય તો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠારબિંદુ .......... $^oC$ થશે.
$5 $ મિલી $N$ $HCl$, $20\,ml$ $N/2$ $H_2SO_4$ અને $30$ મિલી $N/3$ $HNO_3$ ને એક સાથે મિશ્ર કરવામાં આવે છે અને કદ એક લીટર કરવામાં આવે છે તો પરિણામી દ્રાવકની સપ્રમાણતા એ .....
$250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$ હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?