જો $\mathrm{n}$ એ સંખ્યા ધનતા અને $\mathrm{d}$ એ અણુ માંટેનો વ્યાસ હોય તો બે ક્રમિક સંધાત દરમ્યાન અણુ દ્વારા કપાતું સરેરાશ અંતર (એટલે કે, સરેરાશ મુક્ત પથ). . . . . . . . . વડે દર્રાવી શાકાય.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution
  • 2
    એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{\alpha^2}{4} R\,J / mol K$ છે $\alpha$ નું મૂલ્ય થશે.
    View Solution
  • 3
    $300 K$ તાપમાને હાઇડ્રોજન અણુ માટે $v_{rms}$ નું મૂલ્ય $1930 m/s$ છે. તો $900 K$ તાપમાને ઑકિસજનનાં અણુમાટે $v_{rms}$ ……..$ m/s$ હોય.
    View Solution
  • 4
    સમાન તાપમાને બે પાત્ર એકમાં આદર્શ વાયુ $A$ અને બીજામાં આદર્શ ગેસ $B$ ધરાવે છે, વાયુનું દબાણ $A$ એ વાયુ $B$ ના દબાણ કરતાં બમણું છે. આ શરતો હેઠળ, વાયુ $A$ ની ઘનતા $B$ વાયુની ઘનતા કરતાં $1.5$ ગણી જોવા મળે છે. $A$ અને $B$ ના પરમાણુ અણુભારોનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    ${N}_{2}$ વાયુના અણુંની કયા તાપમાને ગતિઊર્જા $0.1\;volt$ થી પ્રવેગિત કરેલા સ્થિર ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી થાય? (નજીકના પૂર્ણાંકમાં)

    $\left(\right.\left.{k}_{{B}}=1.38 \times 10^{-23} \, {J} / {K}\right)$

    View Solution
  • 6
    વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે કઇ પરીસ્થિતિમાં વર્તે  છે.
    View Solution
  • 7
    $127°C$ એ એક ગ્રામ આર્ગોન પરમાણુની ગતિ ઊર્જા .... $J$ હશે.
    View Solution
  • 8
    બે વાયુના અણુના દળ $M_1$ અને $M_2$ છે,તો સમાન તાપમાને તેના $rms$ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    $2\, kg$ એક પરમાણ્વીય વાયુ એ $4\times10^4\, N/m^2$ દબાણ પર છે. આ વાયુની ઘનતા $8\, kg/m^3$ છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે?
    View Solution
  • 10
    ત્રણ દબાણ $P_1, P_2$ અને $P_3$ એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો $T-V$ વક્ર (જ્યાં $T$ એ તાપમાન અને $V$ એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
    View Solution