એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{\alpha^2}{4} R\,J / mol K$ છે $\alpha$ નું મૂલ્ય થશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુના પાંચ અણુની ઝડપ $2, 3, 4, 5, 6$ હોય,તો અણુની $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 2
    પ્રયોગશાળામાં $27°C$ એ $10^{-11} mm\, of\, Hg$ નું સૌથી નીચું દબાણ પેદા કરી શકાયું છે. આ દબાણે $cm^3$ દીઠ આદર્શ વાયુના પરમાણુની સંખ્યા શું થશે?
    View Solution
  • 3
    વાયુને ગરમ કરતાં પિસ્ટન
    View Solution
  • 4
    એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના $2:1$ ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન $30^{\circ}\,C$ છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. $(Ar$નું પરમાણુ દળ $=39.9$ આપેલ છે.)
    View Solution
  • 5
    $\upsilon _1, \upsilon _2, \upsilon _3 $…..…$n $ ઝડપ ધરાવતાં વાયુમાં $n$ અણુઓની $rms$ ઝડપ =........
    View Solution
  • 6
    જ્યારે એક મોલ એેકપરમાણ્વિક વાયુનો એક મોલ દ્વિપરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામા આવે ત્યારે કંપનગતિને અવગણતાં $\gamma$ ની કઈ સંખ્યા મળશે.
    View Solution
  • 7
    વિધાન : વાયુના પરમાણુ માટે મુક્તતાના અંશો $3$ હોય 

    કારણ : $\frac{{{C_P}}}{{{C_V}}} = \gamma $

    View Solution
  • 8
    એત વાયુ મિશ્રણમાં નાઇટ્રોજન $7 g$ અને $20 g$ આર્ગોન વાયુ છે. ધારો કે વાયુઓ આદર્શ છે. વાયુઓના મિશ્રણ માટે, વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V (J/g K$ માં) કેટલી હશે ?
    View Solution
  • 9
    પાત્રમાં $m$ દળ ધરાવતા $N$ અણુઓ વાયુ $A$ ના અને $2m$ દળ ધરાવતા $2N$ અણુઓ વાયુ $B$ ના ભરેલા છે.વાયુ $A$ ના x-ઘટકના વેગના વર્ગનો સરેરાશ $ {w^2} $ અને વાયુ $B$ નો વેગના વર્ગનો સરેરાશ $ {v^2} $ હોય,તો $ \frac{{{w^2}}}{{{v^2}}} $
    View Solution
  • 10
    નીચે બે કથનો આપેલા છે.

    કથન ($I$) : વાયુના આણુઓનો સરેરશા મુક્ત પથ અણુના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

    કથન ($II$) : વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે :

    View Solution