જો $N_t = N_o$  $e^{{-}\lambda \,t }$ ત્યારે $t_1$ થી $ t_2 (t_2 > t_1$) વચ્ચે વિખંડન પામતાં પરમાણુઓની સંખ્યા .......થશે
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે રેડિઓએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. $t=0$ સમયે તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય,તો કેટલા સમયના અંતરાલ પછી $A$ અને $B$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{{{e^2}}}$ થશે?
    View Solution
  • 2
    ${ }_{92} U ^{235}$ ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો થાય છે પરિણામે ${ }_{36} K ^{93}$ અને ${ }_{56} Ba ^{140}$ ઉદ્ભવે સાથે.
    View Solution
  • 3
    પરમાણુના ન્યુક્લિયસની અંદર સરેરાશ ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા ........ની આસપાસ હશે.
    View Solution
  • 4
    તત્વ $A$ ની પરમાણુ ક્રમાંક $16$ છે. અને અર્ધ આયુ $1$ દિવસ છે. બીજા તત્વ $B$નો પરમાણુ ક્રમાંક $32$ અને અર્ધ આયુ $\frac{1}{2}$ દિવસ છે. જો બંને $A$ અને $B$ એક જ સમયે એકીસાથે અને $320\,g$ જેટલા પ્રારંભિક દળ સાથે રેડિયો-એકવિટી શરૂ કરે, તો $2$ દિવસ પછી $A$ અને $B$ નાં ભેગા થઈને કુલ કેટલા પરમાણુઓ $............\times 10^{24}$ રહેશે.
    View Solution
  • 5
    નીચે આપેલી વિખંડન પ્રક્રિયાના સમીકરણને પૂર્ણ કરો.

    $ _{92}{U^{235}}{ + _0}{n^1}{ \to _{38}}S{r^{90}} + .... $

    View Solution
  • 6
    નીચે આપેલી રેડિયોએક્ટિવ ક્ષય પ્રક્રિયામાં કેટલા $ \alpha $ અને $ \beta $ કણોનું ઉત્સર્જન થાય$ ?$

    $ _{90}{X^{200}}{ \to _{80}}{Y^{168}} $

    View Solution
  • 7
    $100\, W \,1 \,kg \,U^{235}$ વિખંડનથી પેદા થાય છે. આશરે કેટલા સમય સુધી ઊર્જા નું ઉત્પાદન ચાલુ રાખશે?
    View Solution
  • 8
    કોઈ $_Z^AX$ન્યુક્લિયસનું દળ $ M(A, Z)$ વડે દર્શાવવામાં આવે છે. જો $M_p$ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રૉનના દળ હોય, તો આ ન્યુક્લિયસની બંધન-ઊર્જા ...
    View Solution
  • 9
    પરમાણુ બોમ્બ અથવા હાઈડ્રોજન બોમ્બ શું વધુ વિનાશકારી છે?
    View Solution
  • 10
    $ 1.37 \times {10^9} $ વર્ષ અર્ધઆયુ ઘરાવતું તત્વ $X$ માંથી ઉત્સર્જિત થઇને $Y$ તત્વ બને છે. $t$ સમય પછી $X$ અને $Y$ નો ગુણોતર $1:7$ છે. તો $t$ કેટલો હશે?
    View Solution