જો ઓબ્જિેકિટવ લેન્સની કેન્દ્રલંબાઇ વધારવામાં આવે, તો .... 
AIPMT 2014, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $f=16\; \mathrm{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને ($\mu = 1.5$) $1.42$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ $f_{l},$હોય તો $f_{l} /f$ નો ગુણોત્તર લગભગ કેટલો થશે?
    View Solution
  • 2
    માાઇક્રોસ્કોપની મોટવણી વધે,જયારે.... 
    View Solution
  • 3
    ખામીવાળી આંખ નજીક રહેલી વસ્તુને જોઇ શકતી નથી.કારણ કે પ્રતિબિંબ...
    View Solution
  • 4
    $30 cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની સામે એક $25cm $ ઉંચી વસ્તુને મૂકેલ છે. જો રચાયેલ પ્રતિબિંબની ઉંચાઈ $50 cm$  હોય તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર .....$cm$ હશે.
    View Solution
  • 5
    માધ્યમમાં પ્રકાશ તરંગની આવૃત્તિ $ 2 \times {10^{14}}\;Hz$ અને તરંગલંબાઇ $5000\, \mathring A$ છે. માઘ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 6
    $15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
    View Solution
  • 7
    પ્રકાશને $\mu_A$ અને $\mu_B$ જેટલો વક્રીભવનાંક ઘરાવતા અને સમાન જાડાઈ ઘરાવતા જુદા-જુદા માધ્યમોમાં ગતિ કરતા લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ છે.જો $t _2- t _1=5 \times 10^{-10}\,s$ અને  $\mu_{ A }$ અને $\mu_{ B }$ નો ગુણોત્તર $1: 2$. હોય,તો દ્રવ્યની જાડાઈ મીટ૨માં શોધો. $A$ અને $B$ માધ્યમમાં પ્રકાશનો વેગ અનુક્રમે $v_{ A }$ અને $v_{ B }$ આપેલ છે.
    View Solution
  • 8
    $6\,D$ અને $- 2 \,D$ પાવરના બે લેન્સને જોડીને એક લેન્સ બનાવવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 9
    $1\,m$ કેન્દ્રલંબાઇવાળા અંર્તગોળ અરીસાની સામે આકૃતિ મુજબ સમઘન મૂકેલ છે. તો $P$ અને $Q$ ના પ્રતિબિંબ વચ્ચેનું અંતર અને ઊંચાઇ કેટલી થાય?
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$
    View Solution