Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ કદે પ્રણાલી પર$ 500$ જુલ ઉષ્મા પસાર કરવામાં આવે તો પરિણામે પ્રણાલીનું તાપમાન વધીને $20^oC$ થી $25^oC$ થાય છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......$J$
જ્યારે $0\,^oC$ તાપમાને અને $1\,atm$. જેટલા અચળ દબાણે $1$ મોલ બરફ પીગળે ત્યારે પ્રણાલી દ્વારા $1440\, cal$ ઉષ્માનુ શોષણ થાય છે. જો બરફ અને પાણીના મોલર કદ અનુક્રમે $0.0196\,L$ અને $0.0180\, L$ હોય તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર.....$cal$ જણાવો.
જ્યારે $\Delta \mathrm{H}$ (બાષ્ય) $=30 \mathrm{~kJ} / \mathrm{mol}$ અને $\Delta \mathrm{S}$ (બાષ્ય) $=75 \mathrm{~J} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}$, હોય ત્યારે એક વાતાવરણ પર બાષ્પનું તાપમાન. . . . . .$K$ છે.