જો પરમાણુ માંથી ઈલેક્ટ્રોન બહાર કાઢવા માટે $E_e$ ઊર્જા જરૂરી છે અને ન્યુક્લિયસમાંથી ન્યુક્લિઓન બહાર કાઢવા $E_n$ ઊર્જા જરૂરી છે, ત્યારે....
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પરમાણુ બોમ્બ અથવા હાઈડ્રોજન બોમ્બ શું વધુ વિનાશકારી છે?
    View Solution
  • 2
    બે રેડીયો એકિટવ તત્વો $A$ અને $B$ ને પ્રારંભમાં સમાન સંખ્યાનો પરમાણુઓ છે.$A$ નો અર્ધજીવનકાળ $B$ ના સરેરાશ જીવનકાળ જેટલો છે. જો $\lambda_A$ અને $\lambda_B$ એ અનુક્રમે $A$ અને $B$ ના ક્ષય નિયતાંકો હોય, તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 3
    $ _Z^AX $ ન્યુકિલયસ $\alpha$ -કણનું ઉત્સર્જન કરે છે,પરિણામી ન્યુકિલયસ $ {\beta ^ + } $ કણનું ઉત્સર્જન કરે છે,તો બનતા નવા ન્યુકિલયસનો પરમાણુ ક્રમાંક અને અણુભાર કેટલો થાય?
    View Solution
  • 4
    આપેલ માહિતીમાંથી ${ }_{13}^{27} {Al}$ ના ન્યુક્લિયસને તોડવાજરૂરી ઉર્જા $....\,x \times 10^{-3} {J}$ થાય. (નજીકના પૂર્ણાંકમાં)

    ન્યુટ્રોનનું દળ $=1.00866 \,{u}$

    પ્રોટ્રોનનું દળ $=1.00726 \,{u}$

    એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ $=27.18846\, {u}$

    ($1\,u$ એ $x\,J$ ઉર્જાને સમતુલ્ય ગણો)

    View Solution
  • 5
    $_8O^{16}$  એ ડયુટેરોન નું શોષણ કરીને  $\alpha $-કણનું ઉત્સર્જન કરે છે. અંતિમ ન્યુકિલયસ કયું થાય?
    View Solution
  • 6
    $40\%$ કાર્ય ક્ષમતાના ન્યુક્લિયર રીએક્ટરમાં  $10^{14}$ વિખંડન/ સેકન્ડ થાય છે. દરે વિખંડને $250 MeV$ ઊર્જા મુક્ત થાય છે. રીએક્ટરનો આઉટપુટ ......... $W$ છે.
    View Solution
  • 7
    $240$ જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક $120$ પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા $7.6\, MeV$ જ્યારે ટૂકડાઓની $8.5\, MeV$ છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો ($MeV$ માં) કેટલો હશે?
    View Solution
  • 8
    રેડિયો એક્ટિવદ્રવ્યનું ક્ષય બે પ્રક્રિયા દ્વારા થાય છે ,પ્રક્રિયાના અર્ધઆયુ $10\, s$ અને $100\, s$ છે, તો પરિણામી અર્ધઆયુ $.....sec.$
    View Solution
  • 9
    નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન$-A$ અને બીજુ વિધાન કારણ$-R$ છે.

    વિધાન $A:$ પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર $30$ થી $170$ ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે.

    કારણ $R$: પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે.

    ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.

    View Solution
  • 10
    રીએક્ટરમાં $30$ દિવસમાં $2\,kg$ ${ }_{92} U ^{235}$ વપરાય છે,એક વિખંડનમાં $200\, MeV$ ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર  .......$MW$
    View Solution