જો પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે, તો .......
  • A
    મિશ્રણની એન્થાલ્પી શૂન્ય થશે
  • B
    મિશ્રણની એન્ટ્રોપી શૂન્ય થશે. 
  • C
    મિશ્રણની મુક્તઊર્જા શૂન્ય થશે
  • D
    મિશ્રણની મુક્તઊર્જા તેમજ એન્ટ્રોપી શૂન્ચ થશે
AIEEE 2003, Easy
Download our app for free and get startedPlay store
a
For an ideal solution, we know that:-

\(a) V _{\text {mix }}=0\)

\(b) H _{\text {mix }}=0\)

\(c) \Delta G _{\text {mix }}=-v e\)

Final Answer : Hence, option \(A\) is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M_A$ આણ્વિય દળ ધરાવતા $5\,g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200\, g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય, તો $\Delta T_b$ ..... થશે.
    View Solution
  • 2
    $1000\,g$ પાણીમાં $68.5\,g$ સુક્રોઝ (molar mass $= 342\, g/mol$) ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યુ છે. તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ........ $^oC$.

    (પાણી માટે $K_f= 1.86\, K\, kg\, mol^{-1}$)

    View Solution
  • 3
    કયું અવલોકન $(s)$ પ્રતિબિંબ $(s)$સંખ્યાત્મક ગુણધર્મ છે ?

    $(i)$ સમાન તાપમાને A $0.5\,m$ $NaBr$ ના દ્રાવણ નું બાષ્પદબાણ એ $0.5\,m\,BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે 

    $(ii)$ શુદ્ધ મીથેનોલ કરતા શુદ્ધ પાણી ઉચા તાપમાને થીજે  છે

    $(iii)$ a $0.1\,m\,NaOH$ દ્રાવણ શુદ્ધ પાણી કરતા ઓછા તાપમાને થીજે છે 

    નીચેના કોડ માથી સાચો જવાબ પસંદ કરો 

    View Solution
  • 4
    $40\, {~g}$ ગ્લુકોઝ (મોલર દળ $=180$ ) $200\, {~mL}$ પાણી સાથે મિશ્રિત થાય છે. દ્રાવણનું ઠારબિંદુ $.....\,{K}$. (નજીકના પૂર્ણાંકમાં)

    [આપેલ છે: ${K}_{{f}}=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1} ;$ પાણીની ઘનતા $=$ $1.00 \,{~g}\, {~cm}^{-3} ;$ પાણીનું ઠારબિંદુ $\left.=273.15\, {~K}\right]$

    View Solution
  • 5
    બે મોલ પાણીમાં એક મોલ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગળવામાં આવે છે. આ દ્રાવણનું પાણીની સાપેક્ષે બાષ્પદબાણ કયું છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયુ $0.06 \, {M}$ જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?
    View Solution
  • 7
    $0.0020\,m$  $[CO(NH_3)_5(NO_2)]$ નું જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -0.00732\,^o$ સે છે. આ $ 1$ મોલ આયોનિક સંયોજનને પાણીમાં ઓગાળતાં છૂટા પડતા આયનોની સંખ્યા (વોન્ટહોફ અવયવ)= .....($K_f= 1.86$)
    View Solution
  • 8
    એક સંયોજન કે જે એક દ્રાવકમાં વિયોજન પામે અને બીજા દ્રાવકમાં સુયોજન પામે તેનો વૉન્ટ હોફ અવયવ $'i'$ અનુક્રમે ......
    View Solution
  • 9
    $7$  ગ્રામ નાઈટ્રોજન અને $ 8$  ગ્રામ ઓક્સિજનના મિશ્રણમાં ઓક્સિજનના મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 10
    નીચે પૈકી કોનું સૌથી ઊંચું ઉત્કલન બિંદુ છે?
    View Solution