નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવતું નથી?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપણી પાસે ત્રણ $NaCl$ ના જલીય દ્રાવણો છે જેને $'A'$, $'B'$ અને $'C'$ તરીકે (દ્રારા) લેબલ કરેલ છે, જેની સાંદ્રતા અનુક્રમે (ક્રમશ:) $0.1 \mathrm{M}, 0.01 \mathrm{M}$ અને $0.001 \mathrm{M}$ છે. આ દ્રાવણો માટે વાન્ટ હોફ અવયવ ($1$) નું મૂલ્ય ક્રમમાં શું હશે?
    View Solution
  • 2
    $120\, g$ સંયોજન (અણુભાર $60$) ને $1000\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા $1.12\, g/mL$. ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ $\mathrm{M}$ માં જણાવો. 
    View Solution
  • 3
    બે પ્રવાહીઓનું બાષ્પદબાણ $ 'P' $ અને $'Q' $ એ $80$  અને $60 $ ટોર છે. $3$ મોલ $ P$ અને $2 $ મોલ $Q$  ને મિશ્ર કરીને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ..........  $torr$ થાય.
    View Solution
  • 4
    $1.80 \,g$ દ્રાવ્ય $A$ને $62.5\,cm^3$ ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ $155.1 \,K$ માલુમ પડ્યું. તો દ્રાવ્ય $A$નું મોલર દળ $....\,g mol ^{-1}$માં શોધો.

    (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ $156.0\, K$, ઈથેનોલની ધનતા $0.80\, g\, cm ^{-3}$, ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક $2.00\, K\, kg \,mol ^{-1}$ )

    View Solution
  • 5
    પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o  $  સે. છે. પાણી માટે $K_f=$ $1.80$  હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?
    View Solution
  • 6
    સોડિયમ ક્લૉરાઇડનું ......સાંદ્રતાવાળું દ્રાવણ મનુષ્યના રુધિરમાં આવેલા રક્તકણોના પ્રવાહી પ્રત્યે આઇસોટોનિક છે.
    View Solution
  • 7
    $H_2SO_4$ નું $98\% $ વજનથી દ્રાવણની મોલારીટી .......... $M$ થાય. $ 35^o$ સે. દ્રાવણની ઘનતા $1.84$  ગ્રામ/સેમી$^3$
    View Solution
  • 8
    બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે છે જ્યારે તેમના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય ત્યારે કુલ દબાણ $350\,mm\,Hg$ જોવા મલ્યું જો મોલ અંશ માં ફેરફાર $0.2$ અને $0.8$ અનુક્રમે $A$ અને $B$ માટે કરવામાં આવે તો કુલ દબાણ $410\,mm\,Hg$ થાય છે. શુદ્ધ $A$ નું બાષ્પદબાણ $............mm Hg$. પ્રવાહીઓ અને દ્રાવણો ની આદર્શ વર્તણૂંક છે તે માની લો.
    View Solution
  • 9
    યુરિયા, મીઠું તથા $Na_2 SO_4$ ના $0.01 M $ દ્રાવણો લીધેલા છે, તો તેમના ઠારબિંદુ અવનયનનો ગુણોત્તર ....... છે.
    View Solution
  • 10
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
    View Solution