જો સૂર્યની ત્રિજયા $100$ ગણી અને તાપમાન અડધું કરવામાં આવે,તો ઉત્સર્જન ઊર્જા કેટલા ગણી વધે?
AIIMS 2004, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોલર સ્પેક્ટ્રમમાં ફોનહોફર રેખાઓ શું દર્શાવે છે?
    View Solution
  • 2
    સમાન પરીમાણ ધરાવતા પાંચ સળિયાને આકૃતિ મુજબ જોડેલા છે. $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખતાં $CD$ માંથી ઉષ્માનું વહન થતું નથી,તો
    View Solution
  • 3
    બે સમાન પાત્રમાં સમાન જથ્થામાં બરફ ભરવામાં આવ્યો છે. પાત્ર જુદી જુદી ધાતુના છે. જો બંને પાત્રમાં બરફ અનુક્રમે $20$ અને $35$ મિનિટમાં પીગળતો હોય ત્યારે બંનેની ઉષ્માવાહકતા નો ગુણોત્તર શોધો.
    View Solution
  • 4
    વિધાન : ટ્યુબલાઇટ સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરે.

    કારણ : ટ્યુબલાઇટમાં પ્રકાશનું ઉત્સર્જન ખૂબ ઊંચા તાપમાને થાય છે.

    View Solution
  • 5
    આકૃતિ $(i)$ માં $20$ કેલરી ઉષ્મા $4$ મિનિટમાં પસાર થતી હોય,તો આકૃતિ $(ii)$ માં $20$ કેલરી ઉષ્મા ....... $(\min.)$ સમયમાં પસાર થાય?
    View Solution
  • 6
    સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?
    View Solution
  • 7
    ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે $K _{1}, K _{2},$ અને $K _{3}$ છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને $100^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $0^{\circ} C$ તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે $70^{\circ} C$ અને $20^{\circ} C$ હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો $K _{1}, K _{2}$ અને $K _{3}$ વચ્ચેનો સંબધ શું હશે?
    View Solution
  • 8
    વિધાન : ટ્યુબલાઇટ સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરે.

    કારણ : ટ્યુબલાઇટમાં પ્રકાશનું ઉત્સર્જન ખૂબ ઊંચા તાપમાને થાય છે.

    View Solution
  • 9
    ${227^o}C$ તાપમાને રહેલ કાળો પદાર્થ $ 20\,W$ પાવરનું ઉત્સર્જન કરે છે.જો કાળા પદાર્થનું તાપમાન ${727^o}C$ થાય તો ..... $W$ પાવરનું ઉત્સર્જન કરશે?
    View Solution
  • 10
    શિયાળામાં ઉનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઉનના કપડાં ....
    View Solution