જો સૂર્યનું દ્રવ્યમાન દસ ગણુ નાનું હોત અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક દસ ગણો મોટો હોત તો નીચેનામાંથી કયું સાચું ના થાય?
NEET 2018, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળ ધરાવતો એક ઉપગ્રહ, પૃથ્વી (ત્રિજયા $R$) ની આસપાસ સપાટીથી $h$ ઊંચાઇએ પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g_0$ હોય, તો ઉપગ્રહની કુલઊર્જા $g_0$ ના પદમાં કઇ હશે?
    View Solution
  • 2
    જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    એક ગ્રહ, જેનું દળ $9\,Me$ અને ત્રિજ્યા $4 R _e$ છે, જ્યાં $M e$ અને $Re$ એ અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજયા છે, તેનો નિષ્ક્રમણ વેગ ......... $km / s$.છે. (પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ $V _{ e }=11.2 \times 10^3\,m / s$ આપેલ છે.)
    View Solution
  • 4
    પૃથ્વીની સપાટી પર એકમ દળ દીઠ પદાર્થની સ્થિતિઊર્જા $E$ છે, તો પદાર્થનો નિષ્ક્રમણ વેગ શોધો.
    View Solution
  • 5
    સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય ઝડપ ($\omega$) અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ...
    View Solution
  • 6
    પૃથ્વી એકાએક ઝડપથી ફરવા લાગે,તો પદાર્થનું વજન...
    View Solution
  • 7
    પૃથ્વી પર પદાર્થ નું દળ $M$ હોય તો ચંદ્ર પર તેનું દળ કેટલું થાય?
    View Solution
  • 8
    બે ગ્રહ જેના વ્યાસ નો ગુણોત્તર $4:1$ અને ઘનતાનો ગુણોત્તર $1:2$ હોય તો તેના ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    એક ગ્રહ પરથી હવા બહાર નિકળી જાય છે કારણ કે તે નિષ્ક્રમણ ઝડપ પ્રાપ્ત કરે છે તો નિષ્ક્રમણ ઝડપ નીચેના પૈકી શેના પર આધાર રાખે :

    $I.$ ગ્રહ નું દળ

    $II.$ નિષ્કર્મિત થતાં કણ નું દળ

    $III.$ ગ્રહના તાપમાન

    $IV.$ ગ્રહની ત્રિજ્યા

    નીચેના પૈકી શું કયું સાચું છે ?

    View Solution
  • 10
    ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હોય ?
    View Solution