જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20\, N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો અને જ્યારે વજન નીચેની દિશામાં $1\, mm$ જાય ત્યારે તેની ગુરુત્વસ્થિતિઊર્જામાં થતાં ઘટાડાનો ગુણોત્તર કેટલો થાય $?$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,c{m^2}$ આડછેદ અને $0.2\, m$ લંબાઇ ધરાવતા તાર પર $5kg$ દળ લગાવતા તેમાં સંગ્રહીત ઊર્જા કેટલી થાય ? ($Y= 1 \times {10^{11}}\,N/{m^2}$)
    View Solution
  • 2
    બે સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $1:2$ અને $1:\sqrt 2 $ છે. જો તેમના પર સમાન બળ લગાવવામાં આવે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર _____
    View Solution
  • 3
    $1 \,cm ^{2}$ આડછેદ ઘરાવતા તારને તેની લંબાઈ બમણી કરવા માટે લગાવવું પડતું બળ ........$ \times 10^{7}\,N$ થશે. (તારુનું યંગ મોડ્યુલસ $=2 \times 10^{11} \,N / m ^{2}$ આપેલ છે.)
    View Solution
  • 4
    સળીયાની લંબાઈ $L$ અને એકમ લંબાઈ દીઠ દળ $\lambda$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ જો સળીયાના યંગ મોડ્યુલસ $Y$ હોય તો તેના પોતાના જ વજનના લીધે થતુ વિસ્તરણ...
    View Solution
  • 5
    નીચેનામાથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 6
    $12\,mm$ વ્યાસ અને $1\,m$ લંબાઈના વાયરના ઉપરના છેડાને $Clamp$ કરેલ છે અને બીજા છેડાને $30^{\circ}$ ના ખૂણે $twist$ કરેલ છે. તો $Angle\,of\,shear.............^{\circ}$
    View Solution
  • 7
    $K$ જેટલો બલ્ક મોડયુલસ ધરાવતો અને $r$ ત્રિજયાનો એક પોચા દ્રવ્યનો બનેલો ઘન ગોળો,નળાકારીય પાત્રમાં એક પ્રવાહી દ્વારા ઘેરાયેલ છે. $a$ ક્ષેત્રફળ ઘરાવતો દળરહિત પિસ્ટન પ્રવાહીની સપાટી ઉપર તરે છે.પિસ્ટનનું ક્ષેત્રફળ નળાકારીય પાત્રનાં સંપૂર્ણ આડછેદ બરાબર છે.જયારે $ m$ જેટલું દળ પિસ્ટનની સપાટી ઉપર મૂકી પ્રવાહીને દબાવતાં,ગોળાની ત્રિજયામાં થતો આંશિક ઘટાડો $\left( {\frac{{dr}}{r}} \right)$ કેટલો થશે?
    View Solution
  • 8
    $Y$ યંગ મોડયુલસ ધરાવતા એક પાટિયાને એક લિસી સમક્ષિતિજ સપાટી પર $F$ બળથી ખેચવામાં આવે છે. પાટિયાના આડછેડનું ક્ષેત્રફળ $A$ છે. તો પાટિયા પર બળની દિશામાં લાગતી પ્રતાન વિકૃતિ કેટલી થાય ?
    View Solution
  • 9
    $10\, m$ લાંબા રબરના તારને શિરોલંબ લટકાવેલો હોય તો પોતાના વજનને લીધે તેની લંબાઈ કેટલી વધે $?($રબરની ઘનતા $1500\, kg/m^3$,$ Y = 5×10^8 N/m^2$, $g = 10 m/s^2$)
    View Solution
  • 10
    સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પ્રતિબળ...
    View Solution