જયારે $0.2\,g$ એસિટિક એસિડને $20\, g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ $0.45^o C$ ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........$\%$ હશે ?

(બેન્ઝિન માટે $K_f $ $= 5.12 \,K\, kg\, mol^{-1}$) 

  • A$64.6$
  • B$80.4$
  • C$74.6$
  • D$94.6$
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
d
\( \quad \quad \quad \quad 2 \mathrm{CH}_{3} \mathrm{COOH} \rightleftharpoons\left(\mathrm{CH}_{3} \mathrm{COOH}\right)_{2} \)

\(Initial\; moles\quad \quad 1 \quad \quad \quad \quad 0\)

\(at\; equilibrium \quad 1-\alpha\quad \quad \alpha / 2\)

Total number of moles at equilibrium \(=1-\alpha+\alpha / 2 \Rightarrow i=1-\alpha / 2(\text { association })\)

\(\Delta T_{\mathrm{r}}=K_{\mathrm{r}} \times m \times i\)

\(0.45=(5.12) \times \frac{(0.2 / 60)}{(20 / 1000)} \times\left(1-\frac{\alpha}{2}\right)\)

\(\left(1-\frac{\alpha}{2}\right)=0.527 \Rightarrow \alpha=0.945\)

So, the percentage of acetic acid that dimerizes \(=94.5 \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ઘટકમાં થતાં દ્રાવણનું નિર્મણ નીચે મુજબ સ્વીકારાય છે. 

    $(1)$  શુધ્ધ દ્રાવક એન્થાલ્પી $\Delta H_1$ (અલગ કરેલ)

    $(2) $ શુધ્ધ દ્રાવ્ય એન્થાલ્પી $\Delta H_2$ (અલગ કરેલ)

    $(3) $ શુધ્ધ દ્રાવક + શુધ્ધ દ્રાવ્ય $\to$ દ્રાવણ $\to$ એન્થાલ્પી $\Delta H_3$

    જો …….. હોય તો બનતુ દ્રાવણ આદર્શ હોય.

    View Solution
  • 2
    $2.5 \times 10^{-3} kg$ દ્રાવ્યને (solute) $75 \times 10^{-3} kg$ પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ $373.535\, K$ ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........$g\, mol ^{-1}$ થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે $:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}$ અને પાણીનું ઉત્કલન બિંદુ = $373.15 \,K$ )
    View Solution
  • 3
    જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 4
    માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ ${37\,^o}C$ તાપમાને $7.8$ બાર છે જલીય $NaCl$ દ્રાવણ ની સાંદ્રતા કેટલી છે જેનો ઉપયોગ રક્ત પ્રવાહમાં થઈ શકે છે ..........$mol/L$ 
    View Solution
  • 5
    $12\, g$ અબાષ્પશીલ દ્રાવ્યને  $108\, g$ પાણીમાં ઓગળતા બાષ્પદબાણનો સાપેક્ષ ધટાડો $0.1$ થાય છે . તો દ્રાવ્યનુ આણ્વિય દળ જણાવો. 
    View Solution
  • 6
    $125.0 $ ગ્રામ પાણીમાં $0.85$  ગ્રામ $ZnCl$ ધરાવતા દ્રાવણનું ઠારણ બિંદુ  $-\,0.23^o$ સે છે આ ક્ષારનો યોગ્ય વિયોજન અંશ .......... $\%$. (પાણીમાં $K_f$  $= 1.86\,\,K \,kg\, mol$ $^{-1}$, $zn$નો = $65.3$  પ.ભાર $= 35.5$ )
    View Solution
  • 7
    $90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$  બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
    View Solution
  • 8
    $NaCl,\,CuSO_4$ અને $K_2SO_4$ ના $ 0.1\,M$  જલીય દ્રાવણોના બાષ્પ દબાણમાં ઘટાડો એ...
    View Solution
  • 9
    $23\,^oC$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $19.8\,mm\, Hg$ છે. $178.2\, g$ પાણીમાં $0.1$ મોલ ગ્લુકોઝ દ્રાવ્ય કરતા પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ (in $mm\, Hg$) કેટલુ થશે ?
    View Solution
  • 10
    કયો સંખ્યા ગુણધર્મ નથી?
    View Solution