જ્યારે અચળ સ્થિતિમાનના તફાવત આગળ $R$ અવરોધના તારમાં પ્રવાહ પસાર થાય તો વિ. પ્રવાહ વડે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય..ના વ્યસ્ત પ્રમાણમાં હોય.
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન વ્યાસ ધરાવતા ચાર તારને સમાન વિદ્યુતસ્થિતિમાન પર લગાવવામાં આવે છે.તેમની અવરોધકતા અને લંબાઈ $\rho$ અને $L$ (તાર $1$) $1.2\,\rho$ અને $1.2\,L$ (તાર $2$ ), $0.9\,\rho $ અને $0.9\,L$ (તાર $3$ ) અને $\rho$ અને $1.5\,L$ (તાર $4$ ). તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉતરતા ક્રમમાં ગોઠવો.
બે બલ્બ $X$ અને $Y$ સમાન વોલ્ટેજ રેટીંગ ધરાવે છે તથા તેમના પાવર અનુક્રમે $40\,\ watt$ અને $60\,\ watt$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને શ્રેણીમાં જોડીને $300\,\ volt$ ની બેટરી સાથે જોડેલ છે તો.......
એક પોટેન્શિયોમીટરનાં પ્રાથમિક પરિપથમાંથી $0.2 \;A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. આ પોટેન્શિયોમીટરના તારની અવરોધકતા $4 \times 10^{-7} \;\Omega- m$ અને આડછેડનું ક્ષેત્રફળ $8 \times 10^{-7}\; m ^{2}$ છે. તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનું મૂલ્ય કેટલું થાય?