આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.
  • A$4\times 10^{-4}$
  • B$6\times 10^{-2}$
  • C$16\times 10^{-4}$
  • D$4\times 10^{-2}$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
 

\({\pi _{xy}}\, = \,4{\pi _{BaC{l_2}}}\)

\({\pi _{xy}}\, = \,iCRT\)

\({\pi _{xy}}\,\, = \,2CRT\)

\({\pi _{BaC{l_2}}}\, = \,3\, \times \,0.01\,RT\)

\(RT\, = \,12\, \times \,0.01RT\)

\(\frac{{12 \times 0.01}}{2}\, = \,0.06\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $HF$ ના $1.00\, m$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ $-1.91\,^oC$ માલૂમ પડે છે. પાણી માટે ઠારબિંદુ અવનયન આચળાંક $K_f , 1.86\, K\, kg \,mol^{-1}$ છે. તો આ સાંદ્રતાએ $HF$ નુ ............... ટકવાર વિયોજન  થશે
    View Solution
  • 2
    બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$  અને $ 3$ મોલ $y$  ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 4
    $327\,^oC$ તાપમાને અને $C$ સાંદ્રતાએ એક દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. આ જ દ્રાવણનુ $C/2$ સાંદ્રતાએ અને $427\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $2\, atm$ છે, તો $P$ નુ મૂલ્ય ... થશે.
    View Solution
  • 5
    $298 K$  તાપમાને $CO_2$ વાયુ પાણી માંથી પસાર કરતા $900$  મિલિ પાણીમાં કેટલા મિલિ મોલ $CO_2$ વાયુ દ્રાવ્ય થશે ? $K_H$ મૂલ્ય $6.02 \times 10^{-4}$ બાર $CO_2$ વાયુનું આંશિક દબાણ $2 \times10^{-8}$ બાર છે.
    View Solution
  • 6
    એક દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાંના શુદ્ધ ધટક $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $p_A$ અને $p_B$ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ-અંશ હોય, તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ ...... થશે
    View Solution
  • 7
    વિધાન $1: $ ઠારબિંદુ જેટલા તાપમાને દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.

    વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.

    View Solution
  • 8
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 9
    $A$ દ્રાવણ $7\, g/L\, MgCl_2$ અને $B$ દ્રાવણ $7\, g/L\, NaCl$ ધરાવે છે. ઓરડાના તાપમાને અભિસરણ દબાણ માટે શું સાચું છે ?
    View Solution
  • 10
    જલીય દ્રાવણમાં તાપમાનનો વધારાનું કારણ......
    View Solution