જ્યારે એક ધાતુના તારના છેડાઓ વચ્ચે અચળ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો આ તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા બમણી હશે તો.....
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ $e.m.f$ ધરાવતા વિધુત કોષને પહેલા અવરોધ $R_1$ અને ત્યારબાદ અવરોધ $R_2$ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય તો વિધુતકોષનો આંતરીક અવરોધ કેટલો હશે ?
પોન્ટેશિયોમીટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત સીમિત છે. બે કોષોને એવી રીતે જોડ્યા છે. કે જેની પ્રથમ વખતે તેઓ એકબીજાને મદદ કરે છે. અને બીજી વખતે તેઓ એકબીજાને વિરોધ કરે છે. તેઓ પોન્ટેશિયોમીટર તાર અનુક્રમે $120\ cm$ અને $60\ cm$ લંબાઈ પર સંતુલિત છે. કોષના વિધુતચાલક બળનેા ગુણોતર .....
એક નિયમિત ધાત્વીય તારને જ્યારે $3.4$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી $2\,A$ નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ $8.92 \times 10^{-3}\,kg$, ધનતા $8.92 \times 10^3\,kg / m ^3$ અને અવરોધકતા $1.7 \times 10^{-8}\,\Omega- m$ છે. તારની લંબાઈ $l=........m$ હશે.