જ્યારે એક રંગી લાલ પ્રકાશને બહિર્ગોળ લેન્સમાં ભૂરા રંગ પ્રકાશની બદલે ઉપયોગ કરતાં તેની કેન્દ્રલંબાઈ .....થશે.
  • A
    પ્રકાશમાં રંગ પર આધારિત નથી.
  • B
    વધશે
  • C
    ઘટશે
  • D
    બદલાશે નહિ
Easy
Download our app for free and get startedPlay store
b
\(\frac{1}{{f}}\,\, = \,\,(\mu  - 1)\,\,\,\left( {\frac{1}{{{R_1}}} - \frac{1}{{{R_2}}}} \right)\)

\(\begin{gathered}
  \frac{1}{{f}}\,\, = \,\,\, \propto \,\,\,\mu \, \propto \,\,\,\frac{1}{\lambda } \hfill \\
  {f}\,\, \propto \,\,\lambda  \hfill \\ 
\end{gathered} \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશા તરંગ સીધી રેખામાં $4$ જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ?

    $\left(\mu_{ r }=1\right)$

    View Solution
  • 2
    સમબાજુ પ્રિઝમનો ક્રાંતિકોણ $45^o $ છે.આપાતકિરણ એકસપાટીને લંબ હોય,તો...
    View Solution
  • 3
    મૃગજળ ઘટના કોના કારણે થાય છે.
    View Solution
  • 4
    એક પારદર્શક નકકર નળાકારના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{2}{{\sqrt 3 }}$ છે,તેની આસપાસ હવા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નળાકારના એક છેડાના મઘ્યબિંદુ પાસે એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે,તો આપાતકોણના કયા મૂલ્ય માટે નળાકારમાં દાખલ થયેલ પ્રકાશકિરણ તેની દીવાલ સાથે ઘસડાઇને આગળ વધશે?
    View Solution
  • 5
    બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ .........માટે મહત્તમ છે.
    View Solution
  • 6
    $6 cm$ જાડાઇ ધરાવતો કાંચનો સ્લેબની એક સપાટી પર ચાંદી લગાવેલ છે. પ્રથમ સપાટીથી $8cm$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ચાંદી લગાવેલી સપાટીની પાછળ $12cm$ અંતરે મળે છે. તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 7
    એક પદાર્થને બે સમાંતર સમતલ અરીસાના વચ્ચે મૂકેલો છે. તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution
  • 8
    પાતળા લેન્સ માટે મોટવણી $m$ વિરુદ્ધ પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ આપેલ છે.તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
    View Solution
  • 9
    ઓપ્ટિકલ ફાઇબર કયાં સિદ્વાંત પર કાર્ય કરે છે?
    View Solution
  • 10
    બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબ અને વાસ્તવિક વસ્તુ વચ્ચેનું અંતર $56\, cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે.
    View Solution