જ્યારે હેલોજનની પરખ કરવામાં આવે ત્યારે સાંદ્ર $HNO_3$સાથે ગરમ કરતાં લેસાઈન વિભેદન પામે છે. તે શેના વડે થયું હશે ?
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં $250 \,mg$ એક કાર્બનિક સંયોજન $141 \,mg$ $AgBr$ આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો.

    (પરમાણ્વીય દળ $Ag =108; Br = 80$)

    View Solution
  • 2
    વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 3
    બ્રોમીનના પરિમાપનમાં $0.5\,g$ એક કાર્બનિક સંયોજન $0.40\,g$ સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ $\dots\dots\,\%$  (નજીકના પૂર્ણાંકમાં)

    (પરમાણ્વીય દળ $Ag =108\,u, Br =80\,u )$.

    View Solution
  • 4
    બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિંધધાંત પર આધારિત શુદધતીકરાણ પદૂધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?
    View Solution
  • 5
    પેપર વર્ણલેખિકી (પેપર કોમેટોગ્રાફી) માટે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 6
    જ્યારે ફેરીક ક્લોરાઇડ દ્રાવણ સાથે ...... પ્રક્રિયા આપે છે ત્યારે લોહીનો લાલ રંગ જેવુ દ્રાવણ મળે છે.
    View Solution
  • 7
    પોટેશિયમ ફેરોસાયનાઇડની વધુ પડતી પ્રક્રિયા પર એસિડિક ફેરિક ક્લોરાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગની કોલાઇડલ આયનો આપે છે. તે છે :
    View Solution
  • 8
    કાર્બનિક સંયોજનમાં રહેલા ફોસ્ફરસના પરિમાપનમાં ફોસ્ફરસનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નહિ કરવામાં આવે છે.
    View Solution
  • 9
    એસિટોફિનોનમાંથી એસિટાલ્ડિહાઈડને જુદો પાડવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

    વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

    ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

    View Solution