જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ......
  • A
    અડધો થાય છે
  • B
    બમણો થાય છે
  • C
    ત્રણ ગણો થાય છે
  • D
    બદલાતો નથી
NEET 2018, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(\left(\mathrm{t}_{1 / 2}\right)_{0}=\frac{[\mathrm{A}]_{0}}{2 \mathrm{K}}\)

\(\therefore\) If \([\mathrm{A}]_{0}=\) doubled, \(\mathrm{t}_{1 / 2}=\) doubled

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રથમ ક્રમની પ્રક્રિયા $A → B$ માટે દર અયળાંક $k =5.5 \times 10^{-14} s ^{-1} .67 \%$ પૂર્ણ થવા માટેનો જરૂરી સમય તેના પ્રક્રિયાના અર્ધ આયુષ્ય કરતા $x \times 10^{-1}$ ગણો છે. તો $x$ નું મૂલ્ય $\dots\dots$છે.
    View Solution
  • 2
    બે જુદી-જુદી પ્રક્રિયા માટે વેગ અચળાંક $k_1$ અને $k_2$ અનુક્રમે $10^{16} \cdot e^{-2000/T}$ અને $ 10^{15} \cdot e^{-1000/T}$ છે. તો ક્યાં તાપમાને $k_1 = k_2$ થશે ?
    View Solution
  • 3
    પ્રક્રિયકની સાંદ્રતા $0.5\, M$ હોય ત્યારે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો વેગ $1.5 \times 10^{-2}$ મોલ$^{-1}$ મિનિટ$^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .......... મિનિટ છે.
    View Solution
  • 4
    વેગ અચળાંકનો એકમ કોના ઉપર આધાર રાખે છે ?
    View Solution
  • 5
    શ્વાસ વિશ્લેષકમાં થતી પ્રક્રિયા, વ્યક્તિના રક્ત પ્રવાહમાં આલ્કોહોલનું સ્તર નક્કી કરવા માટે વપરાતું ઉપકરણ છે

    $2 {~K}_{2} {Cr}_{2} {O}_{7}+8 {H}_{2} {SO}_{4}+3 {C}_{2} {H}_{6} {O} \rightarrow 2 {Cr}_{2}\left({SO}_{4}\right)_{3}+$

    $3 {C}_{2} {H}_{4} {O}_{2}+2 {~K}_{2} {SO}_{4}+11 {H}_{2} {O}$

    જો ${Cr}_{2}\left({SO}_{4}\right)_{3}$નો દેખાવનો દર $2.67 \,{~mol}$ $\min ^{-1}$ ચોક્કસ સમયે, ${C}_{2} {H}_{6} {O}$નો એક જ સમયે ગાયબ થવાનો દર $....$ ${mol}\, {min}^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    View Solution
  • 6
    પ્રકિયા $2X + Y \to X_2Y$ નીચેની ક્રિયાવિધિને અનુસરે છે.

    $2X \rightleftharpoons {X_2}$ 

    ${X_2} + Y \to {X_2}Y\,\left( {slow} \right)$ 

    તો પ્રક્રિયાકમ જણાવો.

    View Solution
  • 7
    પ્રક્રિયા $4KClO \to 3KClO_4, + KCl$ માટે $-d[KClO_3]/dt =K_1 [KClO_3]^4$   $d[KClO_4]/dt = K_2[KClO_3]^4$ તથા $d[KCl]/dt =K_3[KClO_3]^4$ હોય, તો .........
    View Solution
  • 8
    $A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે $A$ ના સંદર્ભમાં ક્રમ  $1$ છે અને $B$  ના સંદર્ભમાં ક્રમ $1/2 $ છે. જ્યારે $A$  અને $B$  બંનેની સાંદ્રતા ચાર ગણી વધે છે. તો દર એ ....... ગુણાંક વધે છે.
    View Solution
  • 9
    આપેલ પ્રક્રિયા માટે નીચે આપેલ માહિતીને ધ્યાનમાં લો.

    $2 \mathrm{HI}_{(\mathrm{g})} \rightarrow \mathrm{H}_{2(\mathrm{~g})}+\mathrm{I}_{2(\mathrm{~g})}$

    પ્રક્રિયાનો ક્રમ................ છે.

      $1$ $2$ $3$
    $\mathrm{HI}\left(\mathrm{mol} \mathrm{L}^{-1}\right)$ $0.005$ $0.01$ $0.02$
    Rate $\left(\mathrm{mol} \mathrm{L}^{-1} \mathrm{~s}-1\right)$ $7.5 \times 10^{-4}$ $3.0 \times 10^{-3}$ $1.2 \times 10^{-2}$
    View Solution
  • 10
    શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$  મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.
    View Solution