જ્યારે તાપમાન વધીને $300\,K$ થી $310 \,K$ થાય ત્યારે પ્રક્રિયાનો દર $2.3 $ ગણુ વધે છે. જો $300 \,K$ એ દર અચળાંક $x$ હોય તો $310 \,K$ એ દર અચળાંક....... જેટલું થાય છે.
Medium
Download our app for free and get started
c $\frac{{{K_2}}}{{{K_1}}} = \frac{{{r_2}}}{{{r_1}}} = 2.3$
$\therefore $ ${K_2}\, = 2.3 \times x$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયાનો અર્ધઆયુ સમય $6.93$ મિનિટ છે. તો $99\%$ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે ........ મિનિટ જરૂરી છે. $(\log \,2 = 0.301)$
એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = $k [ A ]^2[ B ]$ છે.$B$ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે $A$ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...
પ્રથમ ક્રમ પ્રક્રિયાનો અદ્ય આયુ સમય $10$ મિનિટ છે. જો પ્રારંભિક મૂલ્ય $0.08$ મોલ/લીટર અને કોઈ જ ક્ષણે તેની સાંદ્રતા $0.01$ મોલ/લીટર હોય તો ...... મિનિટ થાય.
પ્રક્રિયા $2N_2O_5\rightarrow 4NO_2 + O_2$ માટે નો દર અચળાંક $3.0 × 10^{-5 }s^{-1}$ છે. જો દર $2.40 × 10^{-5}$ મોલ $L^{-1} s^{-1}$ હોય,તો $N_2O_5$ ની સાંદ્રતા (મોલ $L^{-1}$) શોધો.
જો પ્રક્રિયા $A_2 + B_2 \rightleftharpoons 2AB$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180\, kJ\, mol^{-1}$ અને $200 \,kJ\, mol^{-1}$ મોલ છે. ઉદ્દીપકની હાજરી બંને પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $100\, kJ\,mol^{-1}.$ ઘટાડે છે. તો આ પ્રક્રિયા માટે ઉદ્દીપકની હાજરીમાં એન્થાલ્પી ફેરફાર ( $kJ\, mol^{-1}$) ....... થશે.
મનુષ્યનાં શરીરમાં $24$ કલાક પછી રેડીયોએક્ટિવ પદાર્થની $0.01 \mu $ ક્રિયાશીલતા જરૂરી છે. તે રેડીયોએક્ટિવનો અર્ધઆયુ $6 $ કલાક છે. તો રેડીયોએક્ટિવ પદાર્થનો મહત્તમ ક્રિયાશીલતા કેટલી દાખલ કરી શકાય?