જ્યારે તમે બરફનો ટુકડો બનાવે ત્યારે પાણીની એન્ટ્રોપીમાં શું થાય છે ?
A
કઈ ફેરફાર થતો નથી
B
વધે છે
C
ઘટે છે
D
ઉપયોગ કરેલ પદ્ધતિ પર આધારિત છે.
Easy
Download our app for free and get started
c જ્યારે તે બરફના ટુકડા બને છે ત્યારે પાણીમાં એન્ટ્રોપી ઘટે છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$NaOH$ દ્વારા એસિટિક એસિડને તટસ્થીકરણ કરવાની એન્થાલ્પી $ - 50.6\,kJ/mol$ છે. અને પ્રબળ બેઇઝ અને પ્રબળ એસિડને તટસ્થ કરવાની ઉષ્મા $-55.9\, kJ/mol$ છે,તો $C{H_3}COOH$ના આયનીકરણ માટે $\Delta H$નું મૂલ્ય ....$kJ/mol$ હશે.
કાર્બન મોનોક્સાઇડનુ કાર્બન ડાયોક્સાડમાં રૂપાંતર કરવા બે મોલ $C{O_{\left( g \right)}}$ અને એક મોલ ${O_2}_{\left( g \right)}$ નુ મિશ્રણ સળગાવવામાં આવે છે. તો નીચેનામાંથી ક્યો સંબંધ સાયો છે ?
$NH_4NO_3$ ના એક ગ્રામ નમૂનાને બૉમ્બ કેલેરી મીટરમાં જુદુ પાડવામાં આવે છે ત્યારે તે કેલેરી મીટરનું તાપમાન વધીને $6.12\, K$ જેટલું થાય છે. જો પ્રણાલીની ઉષ્મા ક્ષમતા $1.23\,KJ/g/deg$ હોય તો$ NH_4NO_3$ ની મોલર વિઘટન ઊર્જા ........ $\mathrm{kJ/mol}$ હશે.
અચળ દબાણે પાણીની મોલર ઊર્જા $75$ $JK^{-1}$ $mol^{-1}$ છે. જ્યારે $1.0 \,kJ$ ઊર્જા જે મુક્ત રીતે વિસ્તરી શકતા $100\, g$ પાણીને આપવામાં આવે તો પાણીના તાપમાનમાં થતો વધારો ............. $\mathrm{K}$
$1$ વાતાવરણ દબાણે પાણીનાં બાષ્પીભવન માટે $\Delta H$ અને $\Delta S$ ની કિંમત અનુક્રમે $40.63\,KJ/mol$ અને $108.8\,J/K.mol$ છે, તો .......$K$ તાપમાને તેની ગીબ્સ ઊર્જામાં થતો ફેરફાર ($\Delta G$) શૂન્ય થશે ?