(image) $\xrightarrow{{[O]}}A\xrightarrow{{SOC{l_2}}}B\xrightarrow{{Na{N_3}}}C\xrightarrow{{Heat}}D$

કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.
કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
$[P]\xrightarrow{\begin{subarray}{l}
(i)\,NAN{O_2}/HCl,\,0 - {5^o}C \\
(ii)\,\beta - napthol/NaOH
\end{subarray} }Colored\,\,Solid$
$[P]\xrightarrow{{B{r_2}/{H_2}O}}{C_7}{H_6}NB{r_3}$
પ્રક્રિયક $[P]$ શું છે ?
