વાયુનું સમતાપી વિસ્તરણ કરી કદ $V_1$ થી $V_2$ કરવામાં આવે છે.અને સમોષ્મી સંકોચન કરી કદ $V_2$ થી  $V_1$ કરવામાં આવે છે. શરૂઆતનું દબાણ $P_1$ અને અંતિમ દબાણ $P_3$ છે. અને કુલ કાર્ય $W$ છે.તો નીચેનામાથી શું સાચું છે?
IIT 2004, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
    View Solution
  • 2
    $40 \%$ કાર્યક્ષમતા ધરાવતું કાર્નોટ એન્જિન $500\; K$ તાપમાનેથી ઉષ્મા મેળવે છે. જો તેની કાર્યક્ષમતા $50 \%$ હોય તો સમાન ઠારણ વ્યવસ્થાના તાપમાન માટે ઉષ્માપ્રાપ્તિનું તાપમાન ($K$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    સમતાપી અને સમોષ્મી પ્રક્રિયાના આલેખનો ઢાળ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો છે? 
    View Solution
  • 4
    એક કાર્નોટ એન્જિન $627^{\circ} C$ તાપમાને રહેલા પ્રાપ્તિસ્થાનમાંથી $6000 \,cal$ ઉષ્મા મેળવે છે અને તે $27^{\circ} C$ તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાં આપે છે. એન્જિન વડે થયેલ કાર્ય ......... $kcal$ છે.
    View Solution
  • 5
    એક દ્વિપરમાણ્વિક વાયુ $P V^{1.3}=$ અચળ વડે રજૂ કરેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સાચુ નિવેદન પસંદ કરો.
    View Solution
  • 6
    કોઈ તંત્ર $2 \,Kcal$ ઉષ્મા શોષીને $500\; J$ કાર્ય કરતું હોય, તો તંત્રની આંતરિક ઊર્જામાં ...... $J$ ફેરફાર થાય.
    View Solution
  • 7
    નીચેનામાથી કયું વિધાન થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ખોટું થાય?
    View Solution
  • 8
    આદર્શ વાયુના દબાણ અને કદ $\mathrm{PV}^{\frac{3}{2}}=\mathrm{K}$ (અચળાંક) અનુસાર સંકળાયેલ છે જ્યારે વાયુને સ્થિતિ $\mathrm{A}\left(\mathrm{P}_1, \mathrm{~V}_1, \mathrm{~T}_1\right)$ માંથી સ્થિતિ $\mathrm{B}\left(\mathrm{P}_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)$ પર લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય_______છે.
    View Solution
  • 9
    $NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ .......   વાતાવરણ થશે?
    View Solution
  • 10
    ઠારણ વ્યવસ્થાનું તાપમાન ${T}_{2}=400\, {K}$ અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન ${T}_{1}$ વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી $300 \,{J}$ ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં $240\, {J}$ ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન ($K$ માં) કેટલું હોવું જોઈએ?
    View Solution