તંત્રની એન્ટ્રોપી ઘટે છે....
  • A
    જ્યારે તંત્રને અચળ તાપમાને ઉષ્મા આપવામાં આવે છે.
  • B
    જ્યારે અચળ તાપમાને તંત્રમાંથી ઉષ્મા બહાર લેવામાં આવે છે.
  • C
    સંતુલન પર
  • D
    કોઈ પણ કુદરતની સ્વત: પ્રક્રિયાઓમાં
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

Entropy of a system decreases when heat is taken out of the system at constant temperature.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ચક્રીય પ્રક્રિયામાં, $Q, E$ અને $W$ અનુક્રમે ઉમેરેલી ઉષ્મા, આંતરિક ઊર્જામાં ફેરફાર અને કરવામાં આવેલ કાર્ય દર્શાવે છે, તો .... 
    View Solution
  • 2
    એક પ્રતિવર્તી એન્જિન અને એક અપ્રતિવર્તી એન્જિન સમાન તાપમાનો વચ્ચે કાર્ય કરે છે, તો તેમની કાર્યક્ષમતા ... છે.
    View Solution
  • 3
    $T$ તાપમાને રહેલ એક $R$ ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા $E=$ $\frac{U}{V} \propto {T^4}$ અને દબાણ $P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)$ ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો $T$ અને $R$ વચ્ચેનો સંબંધ:
    View Solution
  • 4
    $n-$ $mole$ આદર્શ વાયુ જેની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $C_v$ છે તે સમદાબી વિસ્તરણ અનુભવે છે આ પ્રક્રિયા દરમિયાન થતાં કાર્ય અને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય? 
    View Solution
  • 5
    આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે, $‘n’$ મોલ આદર્શ વાયુ પ્રક્રિયા $A$$ \to $ $B$ માં પસાર થાય છે. આ પ્રક્રિયામાં આ વાયુનું અધિકતમ તાપમાન હશે.
    View Solution
  • 6
    $NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ .......   વાતાવરણ થશે?
    View Solution
  • 7
    અચળ તાપમાન પર એેક વાયુ ફેરફારમાંથી પસાર થાય છે. નીચેનામાંથી કઈ રાશિ સ્થિર (નિશ્ચિત) જળવાઈ રહે છે ?
    View Solution
  • 8
    સમદાબ પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુ દ્વારા થતું કાર્ય $10\, J$ છે, તો વાયુને કેટલી ઉષ્મા ($J$ માં) આપેલી હશે?
    View Solution
  • 9
    એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    એક મોલ આદર્શવાયુ પ્રારંભિક અવસ્થા $A$  માંથી અંતિમ અવસ્થા $B $ માં બે જુદી જુદી રીતે જાય છે.પ્રથમ સમતાપી વિસ્તરણ કરાવી કદ $V$ થી $3V $ કરવામાં આવે,ત્યારબાદ અચળ દબાણે તેનું કદ ઘટાડીને $3V$ થી $V$ કરવામાં આવે છે. આ બે પ્રક્રિયાઓ દર્શાવતો સાચો $P-V $ આલેખ કયો છે?
    View Solution