તંત્રને $35 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $-15 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ...... $joules$ થાય?
  • A$- 50$
  • B$20$
  • C$30$
  • D$50$
Easy
Download our app for free and get startedPlay store
d
(d) \(\Delta Q = \Delta W + \Delta U \Rightarrow 35 = - 15 + \Delta U \Rightarrow \Delta U = 50J\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રતિવર્તી એન્જિન ચક્રનો તાપમાન એન્ટ્રોપી આલેખ નીચે આપેલ છે તો તેની કાર્યક્ષમતા કેટલી થાય?
    View Solution
  • 2
    $P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)
    View Solution
  • 3
    $C_{p}=\frac{7}{2} R$ અને $C _{ v }=\frac{5}{2} R ,$ ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર $dU : dQ : dW$ .................... થશે.
    View Solution
  • 4
    વાયુનું સમતાપી વિસ્તરણ કરી કદ $V_1$ થી $V_2$ કરવામાં આવે છે.અને સમોષ્મી સંકોચન કરી કદ $V_2$ થી  $V_1$ કરવામાં આવે છે. શરૂઆતનું દબાણ $P_1$ અને અંતિમ દબાણ $P_3$ છે. અને કુલ કાર્ય $W$ છે.તો નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 5
    વિધાન $1 :$ એક શોધક એવું એન્જિન બનાવે છે જેની કાર્યક્ષમતા $30\%$ છે જે પાણીના ગલન અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરે છે.જે શક્ય નથી.

    વિધાન $2:$ બે સમાન તાપમાન વચ્ચે કાર્ય કરતાં કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કરતાં ઓછી હોય 

    View Solution
  • 6
    ગેસ $PV = nRT + \alpha V$ સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં $n$ એ મોલની સંખ્યા અને $\alpha $ ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_o$ અને $P_o$ છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?
    View Solution
  • 7
    પિસ્ટન ઘરાવતા બે પાત્ર $A$ અને $B$ માં એક સમાન વાયુ, $T$ તાપમાન અને $V$ કદ ભરેલો છે.પાત્ર $A$ માં વાયુનું દળ $m_A$ અને પાત્ર $B$ માં વાયુનુ. દળ $m_B$ છે.સમતાપી વિસ્તરણ કરી તેમનું કદ $2V$ કરવામાં આવે છે.પાત્ર $A$ અને $B$ ના દબાણમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta P$ અને $1.5 \Delta P$ હોય તો
    View Solution
  • 8
    કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર $kV^3$ જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન $100^{\circ} C$ થી $300^{\circ} C$ બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............$nR$ થશે, જ્યાં $n$ એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે.
    View Solution
  • 9
    $3.00$ મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને $40.0^{\circ} {C}$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર $\frac{{x}}{10}$ છે. તો ${x}$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? $\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)$
    View Solution
  • 10
    જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું દબાણ એ તેમના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં હોવાનું જણાય છે. તો વાયુઓના મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ......... છે.
    View Solution