$KCl$ અને $ KClO_3$ ના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય ?
  • A
    સ્ફટિકીકરણ
  • B
    વિભાગીય સ્ફટિકીકરણ
  • C
    ઉર્ધ્વપાતન
  • D
    નિસ્પંદન
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '$X$' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '$Y$' બનાવે છે.$BaCl_2$ નું દ્રાવણ '$Y$' માં ઉમેરતાં અવક્ષેપ '$Z$' બનાવે છે.$BaCl_2$નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'$X$' શું હશે ?
    View Solution
  • 2
    ક્રોમેટોગ્રાફીમાં $R$ એટલે.....
    View Solution
  • 3
    ફૂલ માં રહેલ સુંગધ તેમાં હાજર કેટલાક વરાળ બાષ્પશીલ સંયોજનોને લીધે છે જેઓ ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે. પરંતુ બાષ્પ  અવસ્થામાં પાણીની બાષ્પ સાથે અમિશ્રિત છે. તો આ સંયોજનોને જુદા પાડવા માટેની યોગ્ય પદ્ધતિ જણાવો.
    View Solution
  • 4
    સુચિ $(I)$ અને સુચિ $(I)$ સાથે યોગ્ય રીતે જોડો
    સુચિ $-I$ (મિશ્રણ) સુચિ $-II$ (અલગીકરણ પધ્ધતી)
    $(a)$ $H_2O :$ શર્કરા $p.$ ઊર્ધ્વપાતન
    $(b)$ $H_2O :$ એનિલીન $q.$ સ્ફટિકીકરણ
    $(c)$ $H_2O :$ ટોલ્યુઇન $r.$ વરાળ નિસ્પંદન
        $s.$ વિકલ નિષ્કર્ષણ
    View Solution
  • 5
    સલ્ફાઈડ આયનનું અસ્તિત્વ પારખવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયો રીએજન્ટ વપરાય છે?
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યા તત્ત્વતા અનુમાપન માટે બેઇલસ્ટેઇન કસોટી ઉપયોગી છે ? 
    View Solution
  • 7
    નીચા દબાણે નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 8
    નીચે પૈકી કોના માટે નાઇટ્રોજનની તપાસ માટે લેસાઇનની કસોટી નિષ્ફળ ગઈ?
    View Solution
  • 9
    એક વાયુ મિશ્રણમાં કદના $50\%$ હિલિયમ તથા $50\%$ મિથેન વાયુ રહેલા છે. તો મિથેનના આ વાયુ મિશ્રણમાં વજનના .............$\%$ ટકા શોધો.
    View Solution
  • 10
     નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન $A$ તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે. 

    વિધાન $(A) :$ પ્રોપેનોલ અને પ્રોપેનોનના મિશ્રણને અલગ કરવા માટે એક સાદું નિસ્યંદનનો ઉપયોગ કરી શકાય છે.

    કારણ $(R) :$ $20^{\circ} {C}$થી વધુના તફાવત સાથે બે પ્રવાહીને તેમના ઉત્કલન બિંદુઓમાં સાદું નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે.

    $A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution