કઈ અવસ્થા દરમિયાન એડી પ્રવાહો જોવાં મળે છે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,m$ લંબાઇનો ધાતુનો સળિયો $X Y$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું સમતલ $0.15\,T$ ફલકસ ધનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો સંપૂર્ણ પરિપથનો અવરોધ $5\, \Omega$ હોય, તો સળિયાને $4\,m / s$ જેટલી અચળ ઝડપથી દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ $........\,10^{-3}\,N$ હશે.
    View Solution
  • 2
    r ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લુપને લંબરૂપે એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકતાં તેમાં $r_0 \;ms ^{-1}$ નાં મુલ્ય જેટલો અચળ રીતે મુલ્યમાં વધારો થાય છે. જો કોઈપણ રીતે તેનો મુલ્ય $r$ હોય. તો તે વખતે લુપ્તમાં પ્રેરીત $emf$
    View Solution
  • 3
    બે અક્ષીય કોઈલને એકબીજાથી પાસપાસે ગોઠવતા તેનાં અનોન્ય પ્રેરણ $5\,mH$ મળે છે.જો  વિદ્યુત પ્રવાહ $50 \sin 500\,t$ જેટલું એેક કોઈલસાંથી પસાર થતું હોય તો બીજી કોઈલમાં પ્રેરીત મહત્તમ $emf$ નું મુલ્ય
    View Solution
  • 4
    $60 \mathrm{~cm}$ લંબાઈનો એક સળિયો $20 \mathrm{rots}^{-1}$ ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને $0.5 T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત . . . . . .$\mathrm{V} $છે.
    View Solution
  • 5
    આકૃતિમાં ઇન્ડકટર કોઇલનો પ્રવાહ $(I)$ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે. કોઈલમાં વોલ્ટેજના ફેરફાર વિરુધ્ધ સમયનો યોગ્ય આલેખ નીચેનામાંથી કયો થાય?
    View Solution
  • 6
    એક $6\,\Omega$ અવરોધ ધરાવતા ગૂંચળા સાથે કળ (સ્થિર) દ્વારા $12\,V$ ની બેટરી જોડતા પરિપથમાં અચળ પ્રવાહ મળે છે. કળને $1\,ms$ બાદ ખોલી દેવામાં આવે તો ગૂંચળાના બે છેડા વચ્ચે $20\,V\; emf$ પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું, પ્રેરકત્વ (ઈન્ડકટન્સ) ............. $mH$ છે.
    View Solution
  • 7
    $C$ કેપેસીટી વાળા કન્ડેન્સરને $V_1$ વિદ્યુત સ્થીતીમાન સુધી ચાર્જ કરેલ છે હવે કન્ડેન્સરની પ્લેટને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવેલ છે જ્યારે કન્ડેન્સરનો વિદ્યુત સ્થીતીમાન ઘટીને $V_2$ થાય તો ઇન્ડકટરમાંથી વહેતો પ્રવાહ શોધો ?
    View Solution
  • 8
    જ્યારે સોલેનોઈડનાં આંટાઓની સંખ્યા વધારવામાં આવે ત્યારે તેના આત્મ પ્રેરણમાં શું ફેરફાર થશે? અહી સોલેનોઈડની લંબાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.
    View Solution
  • 9
    $t=0$ સમયે આકૃતિમાં દર્શાવ્યા તે પ્રમાણે સ્વીચ બંધ કરવામાં આવે છે. તો $t=0$ અને $t=\infty$ સમય બેટરીનાં વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર
    View Solution
  • 10
    કેટલાક ગેલ્વેનોમીટરોના સ્થિત સળિયા અચુંબકીય ધાત્વિય પદાર્થમાંથી બનાવવામાં આવેલા છે. ધાત્વિય પદાર્થનું કાર્ય છે.
    View Solution